સમગ્ર દેશભરમાં હાલમાં ચાલી રહેલા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે જે અંતર્ગત આઝાદીકા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામકશ્રીની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત પંચમહાલ દ્વારા સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરાના સહયોગથી હાલોલના સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે હોસ્પિટલના પ્રાંગણમાં આજરોજ આયુષ મેળાનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં વિવિધ આયુર્વેદિક દવાઓ તેમજ આયુર્વેદિક જડીબુટ્ટીઓ અને છોડવાઓનું પ્રદર્શન તેમજ માહિતીથી પ્રદાન કરતાં સ્ટોલો ઉભા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર મહાનુભવોના વ્રત હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ યોં શુભારંભ કરાયો હતો જેમાં હાલોલની કલરો શાળાનો બાળકીઓ ઉપસ્થિત મહાનુભાવોનું ગીત સંગીતના માધ્યમથી નૃત્ય થકી સ્વાગત કરાયું હતું આ પ્રસંગે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા, તાલુકા ભાજપા પ્રમુખ પ્રવિણસિંહ પરમાર, હાલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિતલભાઇ પટેલ, તેમજ હાલોલ શહેર ભાજપા પ્રમુખ ડૉ. સંજય પટેલ સહિત અનેક મહાનુભાવો તેમજ આયુર્વેદ શાખાના જિલ્લાના તેમજ તાલુકાના અધિકારીઓ કર્મચારીઓ સહિત લાગતા વળગતા તંત્રના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Modi Cabinet News: मोदी सरकार में मंत्रियों को बांटे गए विभाग, तेजस्वी ने उठाए सवाल? | Aaj Tak
Modi Cabinet News: मोदी सरकार में मंत्रियों को बांटे गए विभाग, तेजस्वी ने उठाए सवाल? | Aaj Tak
Haryana News: मेवात में भगवा यात्रा पर पत्थरबाजी, आपस में भिड़े 2 गुट | Mewat Bhagwa Yatra
Haryana News: मेवात में भगवा यात्रा पर पत्थरबाजी, आपस में भिड़े 2 गुट | Mewat Bhagwa Yatra
Adopt Cats & Dogs Campaign Feline Club of India to organise the PetGala
Adopt Cats & Dogs Campaign Feline Club of India to organise the PetGala
তেলাহী গাঁও পঞ্চায়তত দুৰ্নীতি হোৱাৰ অভিযোগ
মৰিগাঁও জিলাৰ তেলাহী গাঁও পঞ্চায়তত দুৰ্নীতি সংঘটিত হোৱাৰ অভিযোগত ৰাইজৰ প্ৰতিবাদ। দুখীয়া লোকৰ বাবে...
પંજાબ-હરિયાણા હાઈકોર્ટઃ હાઈકોર્ટે કહ્યું- ‘ક્યાંક મરી જાઓ’ કહેવું એ આત્મહત્યા માટે ઉશ્કેરણી નથી, પત્ની નિર્દોષ
પંજાબ-હરિયાણા હાઈકોર્ટે પતિને થપ્પડ માર્યા પછી ‘ક્યાંક તેનું મૃત્યુ થયું’ એવું કહેનાર...