પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વિ.જે.રાઠોડ અને સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર હાલોલ વિભાગ આર.એ.જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઘોઘંબા પંથકમાંથી દારૂની અસામાજિક પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા રાજગઢ પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.એલ.ગોહિલે કવાયત હાથ ધરી હતી જે અંતર્ગત પી.એસ.આઈ.એમ.એલ.ગોહિલને બાતમી મળી હતી કે ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામે આવેલ નવા વાસિયા ફળિયા ખાતે રહેતા બુટલેગર દર્શનભાઈ મંગલિયાભાઈ રાઠવા સંજયભાઈ દર્શનભાઈ રાઠવા અને પ્રકાશભાઈ ચતુરભાઈ બારીયા ભેગા મળી દર્શનભાઈ રાઠવાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડી રાખી તેને સગેવગે કરવાની પેરવીમાં છે જે બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ અને પી.એસ.આઈ. એમ.એલ. ગોહિલ સહિતની પોલીસ ટીમે દર્શનભાઈ રાઠવાના રહેણાંક મકાનમાં છાપો મારી તેઓના મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની તેમજ બિયરની નાની મોટી બોટલો મળી કુલ 744 નંગ બોટલો જેની અંદાજી કિંમત 2,29,620/- રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો તેમજ 1 મોબાઈલ મળી કુલ 2,36,620/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય બુટલેગર દર્શનભાઈ, સંજયભાઈ, અને પ્રકાશભાઈ સામે રાજગઢ પોલીસ મથકે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો જેમાં રાજગઢ પોલીસે પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ ( ૧ ) નરેશભાઈ ઉર્ફે ઘુઘો કેશુભાઇ ઘાખડા , ઉ.વ .૨૮ , રહે.વડલી , તા.રાજુલા , જિઅમરેલી , ( ૨ ) નાગજીભાઈ હરજીભાઇ બાબરીયા , ઉ.વ .૩૦ , રહે.વડલી , તા.રાજુલા , જિ.અમરેલી , ( ૩ ) દિનેશભાઈ નાનજીભાઇ બાબરીયા , ઉ.વ .૩૫ , રહે.વડલી , ત
ગુનાની વિગતઃ સંદીપભાઇ અરજણભાઇ વણજારા , ઉ.વ -૨૨ , ધંધો - હીરા ઘસવાનો , રહે- રાજપરા , તા.વિસાવદર ,...
फहराया गया उल्टा राष्ट्रीय ध्वज कलेक्टर भवन पर मामला जनपद आजमगढ़
जनपद आजमगढ़ में,फहराया गया उल्टा राष्ट्रीय ध्वज कलेक्टर भवन पर।मालूम होकि जनपद आजमगढ़ में,देश व...
IT Raid in Kanpur: तंबाकू कारोबारी के 14 प्रतिष्ठानों पर IT का छापा, 50 से ज्यादा अफसरों ने की जांच
IT Raid in Kanpur: तंबाकू कारोबारी के 14 प्रतिष्ठानों पर IT का छापा, 50 से ज्यादा अफसरों ने की जांच
योगी बोले-किसी भी धर्म पर टिप्पणी बर्दाश्त नहीं:विरोध के नाम पर आगजनी, तोड़फोड़ भी स्वीकार नहीं, कीमत चुकानी पड़ेगी
जूना अखाड़े के महामंडलेश्वर यति नरसिंहानंद के पैगंबर मोहम्मद पर विवादित बयान से यूपी में बवाल थम...
युवाओं की धड़कन रविंद्रसिंह भाटी एक बार फिर JNVU में इतिहास रच रहे है, Ravindra singh Bhati jodhpur
युवाओं की धड़कन रविंद्रसिंह भाटी एक बार फिर JNVU में इतिहास रच रहे है, Ravindra singh Bhati jodhpur