જૂનાગઢ જિલ્લા ના ચોરવાડ શહેર ની નાણાવટી હોસ્પિટલ માં આજે ગુજરાત ભાજપ પ્રદેશ અદયક્ષ સી.આર.પાટીલ ના જન્મદિવસ નિમિતે ચોરવાડ શહેર યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો .ત્યારે આ કેમ્પ માં જૂનાગઢ જિલ્લા ના યુવા મોરચા ના પ્રમુખ અને સતત એક્ટિવ રહેતા એવા અશોકભાઈ રાઠોડ, ચોરવાડ શહેર ના ભાજપ પ્રમુખ મંથનભાઈ ડાભી તેમજ યુવા પ્રમુખ પૂંજાભાઈ ચુડાસમા ,ચોરવાડ શહેર યુવા મોરચા ના પ્રભારી પ્રકાસભાઈ રાઠોડ,મહામત્રી પરેશભાઈ ગળચર તેમજ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શ્રી નરેશભાઈ રાઠોડ ,કોષાઆદ્યક્સ સુરેશભાઈ વડુકર ,ભરતભાઈ સોલંકી,મોહનભાઇ ચુડાસમા,તેમજ કાનજીભાઈ વાઢેર તેમજ સંગઠન ના હોદેદારો તેમજ રક્ત દાતાઓ હાજર રહિયા હતા .અને સી.આર.પાટીલ ના જન્મદિવસ ને યાદગાર બનાવ્યો હતો.તેમજ રક્તદાન એ મહાદાન સૂત્ર ને સાર્થક બનવાયું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गहलोत के पूर्व OSD ने की डोटासरा के बयान की निंदा, बोले-इस तरह धमकाना ठीक नहीं
कोटा आईजी को धमकी देने के मामले में अशोक गहलोत के पूर्व ओएसडी लोकेश शर्मा ने डोटासरा को घेरा....
ಬೆಂಗಳೂರಿನ ವಿಜಯನಗರದ ಶ್ರೀ ಬಸವೇಶ್ವರ ಸುಜ್ಞಾನ ಮಂಟಪದಲ್ಲಿ ಅಕ್ಟೋಬರ್ 16ರಂದು "ಪಿಜಿ ಮಾಲೀಕರ ಜಾಗೃತಿ ಸಮಾವೇಶ 2024" ನಡೆಯಲಿದೆ
ಅಕ್ಟೋಬರ್ 14, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಪಿಜಿ ಮಾಲೀಕರ ಕ್ಷೇಮಾಭಿವೃದ್ಧಿ ಸಂಘಗಳ ಒಕ್ಕೂಟ'ದ...
अरनेठा के पास रेल्वे लाइन पर मिले युवक के शव की हुई शिनाख्त,पोस्टमार्टम के बाद शव किया परिजनों को सुपुर्द
अरनेठा के पास रेल्वे लाइन पर मिले युवक के शव की हुई शिनाख्त,पोस्टमार्टम के बाद शव किया परिजनों को...
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તાલુકા પંચાયત ખાતે ઇ-રીક્ષાનું લોકાર્પણ.
ગુજરાત સરકારના ક્લીન ઇન્ડિયા સ્વપ્નને સાકાર કરવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત...