જૂનાગઢ જિલ્લા ના ચોરવાડ શહેર ની નાણાવટી હોસ્પિટલ માં આજે ગુજરાત ભાજપ પ્રદેશ અદયક્ષ સી.આર.પાટીલ ના જન્મદિવસ નિમિતે ચોરવાડ શહેર યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો .ત્યારે આ કેમ્પ માં જૂનાગઢ જિલ્લા ના યુવા મોરચા ના પ્રમુખ અને સતત એક્ટિવ રહેતા એવા અશોકભાઈ રાઠોડ, ચોરવાડ શહેર ના ભાજપ પ્રમુખ મંથનભાઈ ડાભી તેમજ યુવા પ્રમુખ પૂંજાભાઈ ચુડાસમા ,ચોરવાડ શહેર યુવા મોરચા ના પ્રભારી પ્રકાસભાઈ રાઠોડ,મહામત્રી પરેશભાઈ ગળચર તેમજ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શ્રી નરેશભાઈ રાઠોડ ,કોષાઆદ્યક્સ સુરેશભાઈ વડુકર ,ભરતભાઈ સોલંકી,મોહનભાઇ ચુડાસમા,તેમજ કાનજીભાઈ વાઢેર તેમજ સંગઠન ના હોદેદારો તેમજ રક્ત દાતાઓ હાજર રહિયા હતા .અને સી.આર.પાટીલ ના જન્મદિવસ ને યાદગાર બનાવ્યો હતો.તેમજ રક્તદાન એ મહાદાન સૂત્ર ને સાર્થક બનવાયું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવા શહેરમાં ગાંધીબાગ વિસ્તારમાં sbi બેંકના ATM મશીન બંધ હાલતમાં હોવાથી ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા.
મહુવા શહેરમાં ગાંધીબાગ વિસ્તારમાં sbi બેંકના ATM મશીન બંધ હાલતમાં હોવાથી ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા.
নাৰায়ণপুৰৰ ভিন্ন স্থানত গুৰুজয়ন্তী পালন
ৰাজ্যৰ ভিন্ন প্ৰান্তৰ সমান্তৰালভাৱে মহাপুৰুষ মাধৱদেৱৰ জন্মস্থান নাৰায়ণপুৰতো উলহমালহেৰে...
Honor Magic 6 Pro At MWC 2024: आंखों से कंट्रोल होगी कार, हैरान कर देगा ऑनर के नए Smartphone का कमाल
चीनी स्मार्टफोन मेकर कंपनी ऑनर ने (Mobile World Congress 2024) Honor Magic 6 Pro को ग्लोबली शोकेस...
CSIR-ASPIRE Scheme: '300 महिला विज्ञानिकों को शोध के लिए मिलेगा अनुदान', जितेंद्र सिंह ने की DSIR की समीक्षा बैठक
नई दिल्ली। विज्ञान एवं प्रौद्योगिकी मंत्री जितेंद्र सिंह ने शुक्रवार को कहा कि...