જૂનાગઢ જિલ્લા ના ચોરવાડ શહેર ની નાણાવટી હોસ્પિટલ માં આજે ગુજરાત ભાજપ પ્રદેશ અદયક્ષ સી.આર.પાટીલ ના જન્મદિવસ નિમિતે ચોરવાડ શહેર યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો .ત્યારે આ કેમ્પ માં જૂનાગઢ જિલ્લા ના યુવા મોરચા ના પ્રમુખ અને સતત એક્ટિવ રહેતા એવા અશોકભાઈ રાઠોડ, ચોરવાડ શહેર ના ભાજપ પ્રમુખ મંથનભાઈ ડાભી તેમજ યુવા પ્રમુખ પૂંજાભાઈ ચુડાસમા ,ચોરવાડ શહેર યુવા મોરચા ના પ્રભારી પ્રકાસભાઈ રાઠોડ,મહામત્રી પરેશભાઈ ગળચર તેમજ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શ્રી નરેશભાઈ રાઠોડ ,કોષાઆદ્યક્સ સુરેશભાઈ વડુકર ,ભરતભાઈ સોલંકી,મોહનભાઇ ચુડાસમા,તેમજ કાનજીભાઈ વાઢેર તેમજ સંગઠન ના હોદેદારો તેમજ રક્ત દાતાઓ હાજર રહિયા હતા .અને સી.આર.પાટીલ ના જન્મદિવસ ને યાદગાર બનાવ્યો હતો.તેમજ રક્તદાન એ મહાદાન સૂત્ર ને સાર્થક બનવાયું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
হৰ ঘৰ তিৰংগা কাৰ্যসূচীৰ অধীনত ১০ আৰু ১১ আগষ্টত চৰাইদেউ জিলাত বিভিন্ন প্ৰতিযোগিতাৰ আয়োজন
ভাৰতবৰ্ষৰ স্বাধীনতাৰ ৭৫ বছৰ সম্পূৰ্ণ হোৱা উপলক্ষে দেশজুৰি উদযাপন কৰি থকা "আজাদী কা অমৃত মহোৎসৱ"ৰ...
৩৬৯ বছৰীয়া পৰম্পৰাৰে মাজুলীৰ ঐতিহাসিক শ্ৰীশ্ৰীআউনীআটি সত্ৰত অনুষ্ঠিত হোৱা পালনাম মহোৎসৱৰ সামৰণি
৩৬৯ বছৰীয়া পৰম্পৰাৰে মাজুলীৰ ঐতিহাসিক শ্ৰীশ্ৰীআউনীআতি সত্ৰত অনুষ্ঠিত হোৱা পালনাম মহোৎসৱৰ সামৰনি।
Goa में हुआ 37वें National Games का आगाज, 10 हजार से ज्यादा एथलिट होंगे शामिल
Goa में हुआ 37वें National Games का आगाज, 10 हजार से ज्यादा एथलिट होंगे शामिल