જૂનાગઢ જિલ્લા ના ચોરવાડ શહેર ની નાણાવટી હોસ્પિટલ માં આજે ગુજરાત ભાજપ પ્રદેશ અદયક્ષ સી.આર.પાટીલ ના જન્મદિવસ નિમિતે ચોરવાડ શહેર યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો .ત્યારે આ કેમ્પ માં જૂનાગઢ જિલ્લા ના યુવા મોરચા ના પ્રમુખ અને સતત એક્ટિવ રહેતા એવા અશોકભાઈ રાઠોડ, ચોરવાડ શહેર ના ભાજપ પ્રમુખ મંથનભાઈ ડાભી તેમજ યુવા પ્રમુખ પૂંજાભાઈ ચુડાસમા ,ચોરવાડ શહેર યુવા મોરચા ના પ્રભારી પ્રકાસભાઈ રાઠોડ,મહામત્રી પરેશભાઈ ગળચર તેમજ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શ્રી નરેશભાઈ રાઠોડ ,કોષાઆદ્યક્સ સુરેશભાઈ વડુકર ,ભરતભાઈ સોલંકી,મોહનભાઇ ચુડાસમા,તેમજ કાનજીભાઈ વાઢેર તેમજ સંગઠન ના હોદેદારો તેમજ રક્ત દાતાઓ હાજર રહિયા હતા .અને સી.આર.પાટીલ ના જન્મદિવસ ને યાદગાર બનાવ્યો હતો.તેમજ રક્તદાન એ મહાદાન સૂત્ર ને સાર્થક બનવાયું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી કરોડોની રકમ ઝડપાવવાનો મામલો...
ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી કરોડોની રકમ ઝડપાવવાનો મામલો...
SS NEWSLIVE ખેડા મહુધાચારુસેટ હોસ્પિટલ અને મહુધા કેળવણી મંડળ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન
SS NEWSLIVE ખેડા મહુધાચારુસેટ હોસ્પિટલ અને મહુધા કેળવણી મંડળ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન
जनता का फूटा आक्रोश अस्पताल पर जड़ा ताला
जनता का फूटा आक्रोश अस्पताल पर जड़ा ताला सरकार बदली नहीं बदला रिवाज
एसएचओ की समझाइश से...
વડોદરામાં PM મોદીજીના રૂટ ઉપર રૂ.84 લાખના ખર્ચે બનાવેલો રોડ બે મહિનામાંજ તૂટી ગયો !!
વડોદરા માં ગત તા.18 જૂને જ્યારે પ્રધાનમંત્રી મોદી આવવાના હતા ત્યારે મનપાએ માણેકપાર્કથી સરદાર...