જૂનાગઢ જિલ્લા ના ચોરવાડ શહેર ની નાણાવટી હોસ્પિટલ માં આજે ગુજરાત ભાજપ પ્રદેશ અદયક્ષ સી.આર.પાટીલ ના જન્મદિવસ નિમિતે ચોરવાડ શહેર યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો .ત્યારે આ કેમ્પ માં જૂનાગઢ જિલ્લા ના યુવા મોરચા ના પ્રમુખ અને સતત એક્ટિવ રહેતા એવા અશોકભાઈ રાઠોડ, ચોરવાડ શહેર ના ભાજપ પ્રમુખ મંથનભાઈ ડાભી તેમજ યુવા પ્રમુખ પૂંજાભાઈ ચુડાસમા ,ચોરવાડ શહેર યુવા મોરચા ના પ્રભારી પ્રકાસભાઈ રાઠોડ,મહામત્રી પરેશભાઈ ગળચર તેમજ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શ્રી નરેશભાઈ રાઠોડ ,કોષાઆદ્યક્સ સુરેશભાઈ વડુકર ,ભરતભાઈ સોલંકી,મોહનભાઇ ચુડાસમા,તેમજ કાનજીભાઈ વાઢેર તેમજ સંગઠન ના હોદેદારો તેમજ રક્ત દાતાઓ હાજર રહિયા હતા .અને સી.આર.પાટીલ ના જન્મદિવસ ને યાદગાર બનાવ્યો હતો.તેમજ રક્તદાન એ મહાદાન સૂત્ર ને સાર્થક બનવાયું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi Exclusive: बेरोजगारी और महंगाई को लेकर विपक्ष के आरोपों पर क्या बोले पीएम मोदी?
PM Modi Exclusive: बेरोजगारी और महंगाई को लेकर विपक्ष के आरोपों पर क्या बोले पीएम मोदी?
जयपुर में पेड़ से लटकी मिली युवक-युवती की लाश:प्रेम प्रसंग के चलते किया सुसाइड, दोनों को रात से तलाश रहा था परिवार
जयपुर के आमेर में आज युवक और युवती का शव पेड़ से लटका मिला। दोनों गुरुवार सुबह से लापता थे।...
ઘાંટવડ ગામ રફિક બાપુ કાદરી ની વાડી એ બકરા ઉપર આદમ ખોર દીપડા નો જીવલેણ હુમલો
ગાયત્રી મંદીર વિસ્તાર નાં પા માં ફરી દીપડા એ તરખાટ મચાવ્યો
કોડીનાર તાલુકા કા ઘાંટવડ ગામ માં ફરી એક વખત આદમ ખોર દીપડા એ એક બકરા ઉપર જીવલેણ હુમલો કરી નાચી ગયો...