જૂનાગઢ જિલ્લા ના ચોરવાડ શહેર ની નાણાવટી હોસ્પિટલ માં આજે ગુજરાત ભાજપ પ્રદેશ અદયક્ષ સી.આર.પાટીલ ના જન્મદિવસ નિમિતે ચોરવાડ શહેર યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો .ત્યારે આ કેમ્પ માં જૂનાગઢ જિલ્લા ના યુવા મોરચા ના પ્રમુખ અને સતત એક્ટિવ રહેતા એવા અશોકભાઈ રાઠોડ, ચોરવાડ શહેર ના ભાજપ પ્રમુખ મંથનભાઈ ડાભી તેમજ યુવા પ્રમુખ પૂંજાભાઈ ચુડાસમા ,ચોરવાડ શહેર યુવા મોરચા ના પ્રભારી પ્રકાસભાઈ રાઠોડ,મહામત્રી પરેશભાઈ ગળચર તેમજ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શ્રી નરેશભાઈ રાઠોડ ,કોષાઆદ્યક્સ સુરેશભાઈ વડુકર ,ભરતભાઈ સોલંકી,મોહનભાઇ ચુડાસમા,તેમજ કાનજીભાઈ વાઢેર તેમજ સંગઠન ના હોદેદારો તેમજ રક્ત દાતાઓ હાજર રહિયા હતા .અને સી.આર.પાટીલ ના જન્મદિવસ ને યાદગાર બનાવ્યો હતો.તેમજ રક્તદાન એ મહાદાન સૂત્ર ને સાર્થક બનવાયું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिल्ली से आए अधिकारियों ने लिया सुरक्षा- व्यवस्था का जायजा
दिल्ली से आए अधिकारियों ने लिया सुरक्षा- व्यवस्था का जायजा
- खाने-पीने से लेकर ठहरने की...
पूर्व सरपंच रामनिवास गुर्जर के 40 वे जन्मदिवस पर आगामी 10 अक्टूबर को होगा विशाल रक्तदान शिविर का आयोजन
बून्दी
फ़रीद खान
पूर्व सरपंच डाबी रामनिवास गुर्जर के जन्मदिन पर डाबी में 10 अक्टूबर को होगा विशाल...
સંતો ભક્તો ની ભુમી જુનાગઢ સોરઠ ભૂમિ ખાતે યોજાયેલ આમ આદમી પાર્ટીના જાહેર સંમેલનમાં અમરેલી નાં કુકાવાવ વડીયા વિસ્તારના ૨૦૦/- જેટલા કાર્યકરો પહોંચ્યા જુનાગઢ કેજરીવાલજી ની સભામાં
કુકાવાવ વડીયા ધારાસભા બેઠક ના સંભવિત ભાવિ ઉમેદવાર લાલભાઈ બોદર ની આગેવાની નીચે આપ નાં કાર્યકરો...
સમસ્ત સતવારા સમાજ દ્વારા વિધાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
તારીખ 19-11-2023 ને રવિવારના રોજ પંડિત દિન દયાલ હોલ મા સિધ્ધનાથ સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર...
अखिल भारतीय किसान सभेचा जिल्हाधिकारी कार्यालयावर धडकला मोर्चा@india report
अखिल भारतीय किसान सभेचा जिल्हाधिकारी कार्यालयावर धडकला मोर्चा@india report