જૂનાગઢ જિલ્લા ના ભેસાણ માં માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકેના ભાવે ચણા ની ખરીદી ચાલુ કરવામાં આવી છે ત્યારે આ ખરીદી માં ભેસાણ સેવા સહકારી મંડળી તેમજ શ્રી રાજ અનાજ અને કઠોળ મંડળી મેંદરડા દ્વારા ટેકાના ભાવે ચણા ની ખરીદી કરવામાં આવી રહી છે જેમાં ગુજકો માર્શલ દ્વારા 1068 રૂપિયાના ટેકા ના ભાવ થી ખરીદી ચાલુ થતા ખેડુતો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આ ખીરીદી માં માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન નટુભાઈ પોકીયા, રામજીભાઈ ભેંસાણીયા, હિરેનભાઈ સોલંકી,ગાડુભાઈ કાથીરિયા સહિત ના ઉપસ્થિત રહિયા હતા તેમજ ચણા ની ખરીદી માં સારા ભાવ મળતા ખેડૂતો મોટી શખ્યામાં ચણા લઈ ને બહોળી શખ્યામાં ઉપસ્થિત રહિયા હતા.સાથે સાથે હાલ વરસાદી વાતાવરણ ઉદભવતા મંડળી દ્વારા ખેડૂતો ના માલ ને નુકશાન ન પહોંચે તે માટે ગોડાઉન ની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
परळी ते चादापूर डोंगरतुकाई रोडची दुरावस्था; त्वरित रोड करावा ॲड.मनोज संकाये
परळी ते चादापूर डोंगरतुकाई रोडची दुरावस्था; त्वरित रोड करावा ॲड.मनोज संकाये
૧૨૮-હાલોલ વિધાનસભા માટે ઉમેદવાર તેમના નામની દરખાસ્ત ૧૭મી નવેમ્બર સુધી મોકલી શકશે.
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨
૧૨૮- હાલોલ વિધાનસભા માટે ઉમેદવાર તેમના...
આદિવાસી ભીલ સમાજની 3 દિવસીય ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ...
એકલવ્ય યુવા સંગઠન ડીસા-વિડ દ્વારા કરાયું આયોજન..
3 દિવસીય ડે ટેનિસ ક્રિકેટ...
शरद पवार ने बांग्लादेश की अंतरिम सरकार के चीफ की तारीफ में बांधे पुल, बोले- वो धर्मनिरपेक्ष, समुदायों में दरार नहीं आने देंगे
बांग्लादेश में हिंसा का दौर थमने का नाम नहीं ले रहा है। हिंसा में सैकड़ों हिंदुओं की जान जा चुकी...