સુરત જિલ્લાના પ્રવેશ દ્વાર સમાન કામરેજ ચાર રસ્તા ખાતે આવેલું વિશાળ શૈક્ષણિક સંકુલ ધરાવતી સુપ્રસિદ્ધ શાળા રામકબીર સ્કૂલ ખાતે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર હોય આજ રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો શુભારંભ થયો હતો.શાળાના બે યુનિટમાં કુલ 20 બ્લોકમાં 400 પરીક્ષાર્થીઓ માટેની બેઠક વ્યવસ્થા ફાળવવામાં આવી હતી.ઉપસ્થિત તમામ 400 પરીક્ષાર્થીઓને પુષ્પ અર્પણ કરી ચોકલેટ વડે મોઢું મીઠું કરાવી આવકાર આપવામાં આવ્યો હતો.ભારતીય વિદ્યા મંડળના પ્રમુખ અરવિંદભાઈ ભક્ત તેમજ માંનદ મંત્રી વિનુભાઈ ભક્તની ઉપસ્થિતિએ પરીક્ષાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂરી થઇ હતી.શાળાના આચાર્ય શૈલેષ દેસાઈ,માં.વિ નિરીક્ષક જયંતીભાઈ પટેલ તેમજ ઉ.માં.વિ નિરીક્ષક કેતન દેસાઈ સહિત સમગ્ર શાળા પરિવારે પરીક્ષાર્થીઓને શુભ કામના પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  બોટાદ પોલીસ દ્વારા બાતમી નાં આધારે ગણેશનગર વિસ્તાર માંથી શંકાસ્પદ ડુપ્લીકેટ બીડીનો જથ્થો ઝડપી પાડ્યો..!
 
 
                      બોટાદ પોલીસને મળેલી બાતમીના આધારે ડુપ્લીકેટ બીડી બનાવવાની કામગીરી બોટાદના ગણેશ નગર વિસ્તારમાં થઈ...
                  
   સોનિયાનો રાજનીતિમાંથી સંન્યાસનો સંકેત | SatyaNirbhay News Channel 
 
                      સોનિયાનો રાજનીતિમાંથી સંન્યાસનો સંકેત | SatyaNirbhay News Channel
                  
   जंग होगी और भीषण! अत्याधुनिक ड्रोन आर्मी तैयार कर रहा यूक्रेन, रूस के उड़ेंगे होश 
 
                      यूक्रेन नए नए तरीके और प्लान के साथ रूस पर हमले की योजना बना रहा है। इसके लिए वह भारी भरकम राशि...
                  
   কন কন শিশু সকলৰ গীত নৃত্যৰে মুখৰিত ৰহা আদৰ্শ শিশু বিকাশ কেন্দ্ৰ
সৰ্বোচ্চ নম্বৰ,ভাল আখৰ লিখা ৪৩গৰাকী ছাত্ৰ ছাত্ৰী ক পুৰস্কাৰ প্ৰদান। 
 
                      ১৯৮৮চনৰ ১০ফেব্ৰুবাৰীত ৰহা স্থাপিত ৰহা আদৰ্শ শিশু বিকাশ কেন্দ্ৰ ত বৃহস্পতিবাৰে বঁটা প্ৰদান আৰু...
                  
   पालकांनी आपल्या पाल्याचे लक्ष देणे गरजेचे -प्रा.प्रताप भोसले  
 
                      पालकांनी आपल्या पाल्याकडे लक्ष देणे गरजेचे प्रा. प्रताप भोसले.  
 
औसा...
                  
   
  
  
  
   
  