સુરત જિલ્લાના પ્રવેશ દ્વાર સમાન કામરેજ ચાર રસ્તા ખાતે આવેલું વિશાળ શૈક્ષણિક સંકુલ ધરાવતી સુપ્રસિદ્ધ શાળા રામકબીર સ્કૂલ ખાતે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર હોય આજ રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો શુભારંભ થયો હતો.શાળાના બે યુનિટમાં કુલ 20 બ્લોકમાં 400 પરીક્ષાર્થીઓ માટેની બેઠક વ્યવસ્થા ફાળવવામાં આવી હતી.ઉપસ્થિત તમામ 400 પરીક્ષાર્થીઓને પુષ્પ અર્પણ કરી ચોકલેટ વડે મોઢું મીઠું કરાવી આવકાર આપવામાં આવ્યો હતો.ભારતીય વિદ્યા મંડળના પ્રમુખ અરવિંદભાઈ ભક્ત તેમજ માંનદ મંત્રી વિનુભાઈ ભક્તની ઉપસ્થિતિએ પરીક્ષાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂરી થઇ હતી.શાળાના આચાર્ય શૈલેષ દેસાઈ,માં.વિ નિરીક્ષક જયંતીભાઈ પટેલ તેમજ ઉ.માં.વિ નિરીક્ષક કેતન દેસાઈ સહિત સમગ્ર શાળા પરિવારે પરીક્ષાર્થીઓને શુભ કામના પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
OnePlus AI Music Studio: एआई के साथ बनाएं खुद का गाना, वनप्लस म्यूजिक स्टूडियो का ऐसे करें इस्तेमाल
क्या आप भी खुद का म्यूजिक क्रिएट करना चाहते हैं। अगर हां तो ये जानकारी आपके काम की हो सकती है।...
भारत की महिलाओं को आर्थिक रूप से सशक्त करेगा यूएन, ईयू साथ मिलकर वोमेन एम्पावर इंडिया कार्यक्रम का हुआ शुभारंभ
नई दिल्ली। मोदी सरकार का महिलाओं के नेतृत्व में विकास यानी वोमेन लेड डेवलेपमेंट पर जोर है और...
अब एक क्लिक पर मिलेगी सभी विश्वविद्यालयों की जानकारी, यूजीसी ने छात्रों की सुविधा के लिए बनाई नई व्यवस्था
नई दिल्ली, विश्वविद्यालयों से जुड़ी सही और सटीक जानकारी के लिए छात्रों को अब भटकना नहीं होगा।...
मंशापूर्ण महादेव नवयुवक मित्र मंडल के राकेश पारेता बने अध्यक्ष
इटावा
मंशापूर्ण महादेव नवयुवक मित्र मंडल इटावा की बैठक में सर्व सम्मति से कार्यकारणी का गठन...
રાધનપુર ખાતે ભાજપ સરકાર સામે મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો
રાધનપુર ખાતે ભાજપ સરકાર સામે મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો