અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ અને ડો. અલ્પેશ સાલ્વિ ની સૂચના થી, તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લાઠી ખાતે ચાઈલ્ડ માલ ન્યુટ્રીશન ટ્રીટમેન્ટ સેન્ટર ( સી.એમ.ટી.સી.) એટલે કે બાલ સેવા કેન્દ્ર નો પુનઃ આરંભ કરવામાં આવેલ છે. તાલુકા આરોગ્ય કચેરી સ્થિત આર.બી.એસ.કે. ટિમ દ્વારા બાળકો ની આરોગ્ય તપાસ દરમિયાન મળી આવેલા તમામ અતિ ગંભીર કૂપોષિત બાળકો ને કૂપોષણ નિવારવા ના હેતુ થી સંસ્થાકિય સારવાર ના ભાગ રૂપે શરૂ કરવા માં આવેલ બાલ સેવા કેન્દ્ર ખાતે દાખલ કરી, તાલિમબદ્ધ સ્ટાફ દ્વારા સમયાંતરે પોષણયુક્ત આહાર અને દવાઓ આપી કૂપોષણ માથી બહાર લાવવાનું સુંદર આયોજન કરવા માં આવેલ છે. ઉપરાંત, બાળકો ના વાલીઓને પોષણ યુક્ત આહાર ઘરે બનાવવાની રીતો શીખવી કૂપોષણ નિવારવા આરોગ્ય શિક્ષણ આપવા માં આવશે. આ કાર્યક્રમ ના આયોજન માં ડો. હરિવદન પરમાર, ડો. હસમુખ સોલંકી, ડો. પારુલ દંગી અને તમામ આર. બી. એસ. કે. સ્ટાફ, આશાબહેનો અને લાઠી તાલુકા આરોગ્ય કચેરી ના કર્મચારીઓ નું મહત્વનુ યોગદાન રહેલું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવગઢ બારિયા પોલીસ દ્વારા ખોખા ફળિયા વિસ્તારથી વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો
દેવગઢ બારિયા પોલીસ દ્વારા ખોખા ફળિયા વિસ્તારથી વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
પાલનપુરની રુચિ હોસ્પિટલ માંથી મોબાઈલની ચોરી કરતો યુવકનો વિડિયો થયો વાયરલ..
પાલનપુરની રુચિ હોસ્પિટલ માંથી મોબાઈલની ચોરી કરતો યુવકનો વિડિયો થયો વાયરલ..
૯૮ રાજુલા/જાફરાબાદ /ખાંભા વિધાનસભા ના ઉમેદવારો માં પાંચ વર્ષમાં કોની સંપત્તિ કેટલી વધી જુઓ આંકડાકીય સ્થિતિ.
સંપત્તિ માં પાંચ વર્ષમાં ૫ કરોડ નો વધારો નોંધાયો.
હિરાભાઇ સોલંકી પાસે ૩૯.૧૫ કરોડ , અંબરીષભાઈ ડેર...
શ્રી વિદ્યા એજ્યુકેશન એકડેમી પરીવાર તરફથી સંચાલક ધવલસરે નૂતનવર્ષાભિનંદન પાઠવ્યા
અમદાવાદ કાલુપુર વિસ્તાર પર કાર્યરત શ્રી વિદ્યા એજ્યુકેશન એકેડેમીના સંચાલક તથા સંસ્કાર વિધ્યામંદિર...