સુરત જિલ્લામાં કમોસમી વરસાદ ની આગાહી ને લઈને ખેડૂતોએ કૃષિ જણસ ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક તેને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક તાડ પતરીથી યોગ્ય રીતે ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી પાકની નીચે જતાં અટકાવવું જતું નાશક દવા ખાતરનો ઉપયોગ આ સમય ગાળા દરમિયાન ટાળવો એ.પી.એમ.સી.માં વેપારીમિત્રો તેમજ ખેડૂતો એ અનાજ કે ખેત પેદાશ સુરક્ષિત રાખવાની કાળજી રાખી સાવચેતી ના આગોતરા પગલાં લેવા શક્યત આ સમય ગાળા દરમિયાન વાતાવરણ નું નિરીક્ષણ કરી એ.પી.એમ.સી માં ખેત પેદાશોને વેચાણ અર્થે લઈ જવાનું ટાળવું અથવા સુરક્ષિત રાખવી ખાતર તેમજ બિયારણ વિક્રેતાઓએ પણ ઇનપુટ ગોડાઉનમાં પલળે નહીં તેવી કાળજી રાખવી વધુ જાણકારી માટે સ્થાનીક વિસ્તારના ગ્રામસેવક વિસ્તરણ અધિકારી કૃષિ અધિકારીઓનો સંપર્ક કરવો અથવા ટોલ ફ્રી નંબર 18001801551 પર સંપર્ક કરવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી ની યાદીમાં જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભરૂચ સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા દાહોદ ખાતે જિલ્લા સેવાસદન તેમજ એસપી કચેરીમાં આવેદનપત્ર આપવામાંઆવ્યું
ભરૂચ સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા દાહોદ ખાતે જિલ્લા સેવાસદન તેમજ એસપી કચેરીમાં આવેદનપત્ર આપવામાંઆવ્યું
Audi Car Sales: भारतीय कर रहे लग्जरी कारों को पसंद, Audi की बिक्री में हुई 33 फीसदी की बढ़ोतरी
भारत में लग्जरी सेडान और एसयूवी सेगमेंट में Audi India कई बेहतरीन कारों को ऑफर करती है।...
સંતરામપુર નગરમાં આવેલુ પ્રતાપપુરા વિસ્તારમાં સિધ્ધી વિનાયક ગણપતિ મંદીર આવેલું છે
સંતરામપુર નગરમાં આવેલુ પ્રતાપપુરા વિસ્તારમાં સિધ્ધી વિનાયક ગણપતિ મંદીર આવેલું છે
Low-level causeway at Asalkathi village submerges due to incessant rainfall in Valsad | Zee News
Low-level causeway at Asalkathi village submerges due to incessant rainfall in Valsad | Zee News