યાત્રાધામ અંબાજી મે રાજસ્થાની ઘેર નૃત્ય નું આયોજન કરવામાં આવિયું...

દર વર્ષે હોળી પછી 10 દિવસ ઘેર નૃત્ય આયોજન કરવામાં આવતું હોય છે...

ઘેર નૃત્ય રાજસ્થાનમાં વધુ પ્રખ્યાત છે ત્યારે ગુજરાતમાં વસતા રાજસ્થાની લોકો પણ હવે ગુજરાત ઘેર નૃત્ય નું આયોજન કરતા હોય છે....

આ આયોજનમાં નાના બાળકો હોય કે મોટા વડીલો બધા જ ઘેર નૃત્ય ભાગ લેતા હોય છે....

અંબાજીના રાજેન્દ્ર નગર સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘેર નૃત્યનું આયોજન કરવામાં આવ્યું છે.....