દિયોદર પે.કેન્દ્ર શાળા નંબર ૨ ના પૂર્વ વિદ્યાર્થી ચૌધરી દિનેશભાઈ છતરાભાઈ ચાલુ વર્ષ એ ૨૦૨૨ માં ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૮૬ % મેળવી તેમજ નીટની પરીક્ષા આપી ૪૬૭ ગુણ મેળવી બનાસ મેડિકલ કોલેજ પાલનપુરમાં એમ.બી.બી.એસ માં પ્રવેશ મેળવ્યો છે.સમગ્ર ચૌધરી સમાજ તેમજ જિલ્લા નું ગૌરવ વધાર્યું છે.આ પ્રસંગે દિયોદર પે.કેન્દ્ર શાળા દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેડયાપાડાના આસનબાર વિસ્તારના ખેતરમાં વીજળી પડતા બે થયું મોત પાચ ને ગંભીર ઇજા
દેડયાપાડાના આસનબાર વિસ્તારના ખેતરમાં વીજળી પડતા બે થયું મોત પાચ ને ગંભીર ઇજા મળતી માહિતી અનુસાર...
તેરાપંથ યુવક પરિષદ, મસ્કતી કાપડ મહાજન દ્વારા રક્તદાન અમૃત મહોત્સવનું આયોજન કરાયું..
તેરાપંથ યુવક પરિષદ, મસ્કતી કાપડ મહાજન દ્વારા રક્તદાન અમૃત મહોત્સવનું આયોજન કરાયું..
विश्व योग दिवस:- पीएम मोदी का कश्मीर में संदेश योग अतीत के बोझ को हटाकर आज में जीना सिखाता है : मोदी
श्रीनगर | पीएम नरेंद्र मोदी ने कहा कि योग की ताकत को दुनिया मानती है यह ऐसा मजबूत माध्यम है जो...
মৰাণ আৰক্ষী থানাৰ বিদায়ী আৰক্ষী উপ-পৰিদৰ্শক ৰাজীৱ কুমাৰ দাসক ৰাজহুৱা বিদায় সম্বৰ্ধনা।
মৰাণ আৰু মৰাণৰ বাসিন্দাক ভূয়সী প্ৰশংসা ক ৰে মৰাণ আৰক্ষী থানাৰ পৰা বিদায় লোৱা আৰক্ষী উপ-...