જસદણના ડોડીયાળાના સદસ્ય વિપુલ ત્રાપસીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને લખ્યો પત્ર રસદણ તાલુકામાં તા. ૫ અને ૬ માર્ચ ૨૦૨૩ ના રોજ આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે મારી તાલુકા પંચાયતસીટના ડોડિયાળા, મેઘપર, મઢડા, રાણપરડા, ઝુંડાળા ઉપરાંત વેરાવળ, દોલતપર, આ સાલી તેમજ આજુબાજુના ગામોમાં ઊભા પાકમાં ઘઉં, ચણા, જીરુ, મરચી સહિતના પાકોમાં નુકશાન થયું છે. સરકારશ્રીએ વરસાદથી થયેલા નુકશાની માટે જરૂરી સર્વે કરવા માટે સબંધિત વિભાગોને તારકની સુચના આપી છે. ત્યારે જસદણ તાલુકામાં ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી વાહી થવા મારી નમ્ર વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#bihar बेतिया के मटियारिय थानाध्यक्ष कि हार्ट अटैक से मौत हो गई है #biharpolice @localnews24live
#bihar बेतिया के मटियारिय थानाध्यक्ष कि हार्ट अटैक से मौत हो गई है #biharpolice @localnews24live
વઢવાણ જીઆઇડીસીમાં રસ્તો બેસી જતા ટ્રેકટર ફસાઈ ગયું
વઢવાણમાં ગટર અને વરસાદી પાણીનાં નિકાલ માટે નાંખવામાં આવેલી ભૂગર્ભ ગટર અનેક જગ્યાએ સુવિધારૃપ...
अजब-गजब: जब चोरों ने खुद फोन कर बुलाई पुलिस, जानिए पूरा मामला
अजब-गजब: जब चोरों ने खुद फोन कर बुलाई पुलिस, जानिए पूरा मामला।
बीकानेर लोकेश बोहरा।...
ભારતીય આર્મીમાં અગ્નિવીર હેઠળ વર્ષ 2023 માટે જનરલ ડ્યુટી તેમજ વિવિધ ભરતી શરૂ
*ભારતીય આર્મીમાં અગ્નિવીર હેઠળ વર્ષ 2023 માટે જનરલ ડ્યુટી તેમજ વિવિધ ભરતી શરૂ*
*ભરતીના પ્રકાર*...