જસદણના ડોડીયાળાના સદસ્ય વિપુલ ત્રાપસીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને લખ્યો પત્ર રસદણ તાલુકામાં તા. ૫ અને ૬ માર્ચ ૨૦૨૩ ના રોજ આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે મારી તાલુકા પંચાયતસીટના ડોડિયાળા, મેઘપર, મઢડા, રાણપરડા, ઝુંડાળા ઉપરાંત વેરાવળ, દોલતપર, આ સાલી તેમજ આજુબાજુના ગામોમાં ઊભા પાકમાં ઘઉં, ચણા, જીરુ, મરચી સહિતના પાકોમાં નુકશાન થયું છે. સરકારશ્રીએ વરસાદથી થયેલા નુકશાની માટે જરૂરી સર્વે કરવા માટે સબંધિત વિભાગોને તારકની સુચના આપી છે. ત્યારે જસદણ તાલુકામાં ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી વાહી થવા મારી નમ્ર વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  গোৰেশ্বৰ কলেজত প্ৰাক্তন অধ্যক্ষৰ পেঞ্চন সন্দৰ্ভত প্ৰতিক্ৰিয়া প্ৰকাশ ভাৰপ্ৰাপ্ত অধ্যক্ষৰ উমেশ বড়োৰ 
 
                      গোৰেশ্বৰ কলেজত প্ৰাক্তন অধ্যক্ষৰ পেঞ্চন সন্দৰ্ভত প্ৰতিক্ৰিয়া প্ৰকাশ ভাৰপ্ৰাপ্ত অধ্যক্ষৰ...
                  
   জামুগুৰিহাটৰ বাৰেচহৰীয়া ভাওনা কমিটিৰ উদ্যোগত অনুষ্ঠিত অংকীয়া নাট ভাওনা কৰ্মশালাৰ সামৰণি৷ 
 
                      #প্ৰশিক্ষাৰ্থীসকলৰ দ্বাৰা “ৰাম বিজয়” নাট মঞ্চস্থ৷
                  
   પાવીજેતપુર તાલુકા ની ભેંસાવહી હાઈસ્કૂલમાં પવનના સુસ્વાટા સાથે વરસાદ આવતા ગેટ ઉપર જ વૃક્ષ ધરાશાયી આખી શાળાનો રસ્તો બંધ 
 
                      પાવીજેતપુર તાલુકા ની ભેંસાવહી હાઈસ્કૂલમાં પવનના સુસ્વાટા સાથે વરસાદ આવતા ગેટ ઉપર જ વૃક્ષ ધરાશાયી...
                  
   
  
  
   
   
  