જસદણના ડોડીયાળાના સદસ્ય વિપુલ ત્રાપસીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને લખ્યો પત્ર રસદણ તાલુકામાં તા. ૫ અને ૬ માર્ચ ૨૦૨૩ ના રોજ આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે મારી તાલુકા પંચાયતસીટના ડોડિયાળા, મેઘપર, મઢડા, રાણપરડા, ઝુંડાળા ઉપરાંત વેરાવળ, દોલતપર, આ સાલી તેમજ આજુબાજુના ગામોમાં ઊભા પાકમાં ઘઉં, ચણા, જીરુ, મરચી સહિતના પાકોમાં નુકશાન થયું છે. સરકારશ્રીએ વરસાદથી થયેલા નુકશાની માટે જરૂરી સર્વે કરવા માટે સબંધિત વિભાગોને તારકની સુચના આપી છે. ત્યારે જસદણ તાલુકામાં ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી વાહી થવા મારી નમ્ર વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पश्चिम बंगाल घटना के विरोध में भाजपा महिला मोर्चा का कैंडल मार्च
पश्चिम बंगाल घटना के विरोध में भाजपा महिला मोर्चा का कैंडल मार्चबूंदी। पश्चिम बंगाल में महिला...
દિયોદર શાળા નંબર 3 ખાતે ધોરણ 1થી 8 ના બાળકો દ્વારા રસોઈ સ્પર્ધા યોજાઈ...
દિયોદર શાળા નંબર 3 અનુપમ પ્રાથમિક શાળા ખાતે બુધવાર ના રોજ ધોરણ 1થી 8 ના બાળકો દ્વારા રસોઈ સ્પર્ધા...
કમોસમી વરસાદ વરસતાં ધરતીપુત્રો ચિંતિત
ધુળેટીમાં પણ માવઠું: બનાસકાંઠાના અમીરગઢ-ઈકબાલગઢ પંથકના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ વરસતા...
ગારીયાધાર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દિવ્યેશભાઈ ચાવડા દ્વારા સ્ટ્રોંગ રૂમમાં શીલ અંગે શંકા વ્યક્ત કરી
ગારીયાધાર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દિવ્યેશભાઈ ચાવડા દ્વારા સ્ટ્રોંગ રૂમમાં શીલ અંગે શંકા વ્યક્ત કરી
शिवसेना नेते भास्करराव जाधव यांचा मेळाव्यात हल्लाबोल
शिवसेना नेते भास्करराव जाधव यांचा मेळाव्यात बंडखोरांवर हल्लाबोल