જસદણના ડોડીયાળાના સદસ્ય વિપુલ ત્રાપસીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને લખ્યો પત્ર રસદણ તાલુકામાં તા. ૫ અને ૬ માર્ચ ૨૦૨૩ ના રોજ આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે મારી તાલુકા પંચાયતસીટના ડોડિયાળા, મેઘપર, મઢડા, રાણપરડા, ઝુંડાળા ઉપરાંત વેરાવળ, દોલતપર, આ સાલી તેમજ આજુબાજુના ગામોમાં ઊભા પાકમાં ઘઉં, ચણા, જીરુ, મરચી સહિતના પાકોમાં નુકશાન થયું છે. સરકારશ્રીએ વરસાદથી થયેલા નુકશાની માટે જરૂરી સર્વે કરવા માટે સબંધિત વિભાગોને તારકની સુચના આપી છે. ત્યારે જસદણ તાલુકામાં ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી વાહી થવા મારી નમ્ર વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঘগ্ৰাপাৰত ৰাষ্ট্ৰীয় পতাকা বিক্ৰী কেন্দ্ৰ মুকলি মন্ত্ৰী জয়ন্ত মল্ল বৰুৱাৰ
দেশ স্বাধীন হোৱাৰ ৭৫ বছৰ উপলক্ষে দেশজুৰি উদযাপিত হৈ থকা আজাদি কা অমৃত মহোৎসৱৰ লগত সংগতি ৰাখি আজি...
नगर परिषद के वाहन से लग रहे भा.ज.पा.प्रचार झण्डे क्यों /बसीम खान
नगर परिषद के वाहन से लग रहे भा.ज.पा.प्रचार झण्डे/?
भाजपा सरकार द्वारा निरंतर शासकीय तंत्र एवं...
Rajasthan University - जीत के बाद निर्मल चौधरी के तेवर देखिए...
Rajasthan University - जीत के बाद निर्मल चौधरी के तेवर देखिए...
દિયોદર ખાતેથી સહકારી ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હત અને લોકાર્પણ કર્યું..
દિયોદર ખાતેથી સહકારી ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હત અને લોકાર્પણ કર્યું..