જસદણના ડોડીયાળાના સદસ્ય વિપુલ ત્રાપસીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને લખ્યો પત્ર રસદણ તાલુકામાં તા. ૫ અને ૬ માર્ચ ૨૦૨૩ ના રોજ આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે મારી તાલુકા પંચાયતસીટના ડોડિયાળા, મેઘપર, મઢડા, રાણપરડા, ઝુંડાળા ઉપરાંત વેરાવળ, દોલતપર, આ સાલી તેમજ આજુબાજુના ગામોમાં ઊભા પાકમાં ઘઉં, ચણા, જીરુ, મરચી સહિતના પાકોમાં નુકશાન થયું છે. સરકારશ્રીએ વરસાદથી થયેલા નુકશાની માટે જરૂરી સર્વે કરવા માટે સબંધિત વિભાગોને તારકની સુચના આપી છે. ત્યારે જસદણ તાલુકામાં ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી વાહી થવા મારી નમ્ર વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rajasthan Election 2023 : Dudu से Ashok Gehlot ने किया जीत को लेकर बड़ा दावा ! | Congress | Top News
Rajasthan Election 2023 : Dudu से Ashok Gehlot ने किया जीत को लेकर बड़ा दावा ! | Congress | Top News
सर्वात तरुण सरपंचाचा दिलीप वळसे पाटील यांच्या हस्ते सन्मान
शिरुर: शिरुर तालुक्यातील म्हसे बुद्रुक गाव स्वतंत्र झाल्यानंतर गावच्या प्रथम सरपंचपदी २१ वर्षीय...
উন্নয়ন নিবিচৰা কেইজনমান লোকৰ বাবে বিদ্যালয়খন স্থাপন কৰিব পৰা হোৱা নাই
উন্নয়ন নিবিচৰা কেইজনমান লোকৰ বাবে বিদ্যালয়খন স্থাপন কৰিব পৰা হোৱা নাই
વાવ વિધાનસભામાં ભાજપના એક કાર્યકર નો વિડીયો વાયરલ થયો
વાવ વિધાનસભામાં ભાજપના એક કાર્યકર નો વિડીયો વાયરલ થયો
સુરેન્દ્રનગર વઢવાણ ઉપાસના સર્કલથી ભક્તિનંદન સર્કલ જવાના રસ્તે 10ફૂટનો ભૂવો પડીયો| Surendranagar News
સુરેન્દ્રનગર વઢવાણ ઉપાસના સર્કલથી ભક્તિનંદન સર્કલ જવાના રસ્તે 10ફૂટનો ભૂવો પડીયો