જસદણના ડોડીયાળાના સદસ્ય વિપુલ ત્રાપસીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને લખ્યો પત્ર રસદણ તાલુકામાં તા. ૫ અને ૬ માર્ચ ૨૦૨૩ ના રોજ આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે મારી તાલુકા પંચાયતસીટના ડોડિયાળા, મેઘપર, મઢડા, રાણપરડા, ઝુંડાળા ઉપરાંત વેરાવળ, દોલતપર, આ સાલી તેમજ આજુબાજુના ગામોમાં ઊભા પાકમાં ઘઉં, ચણા, જીરુ, મરચી સહિતના પાકોમાં નુકશાન થયું છે. સરકારશ્રીએ વરસાદથી થયેલા નુકશાની માટે જરૂરી સર્વે કરવા માટે સબંધિત વિભાગોને તારકની સુચના આપી છે. ત્યારે જસદણ તાલુકામાં ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી વાહી થવા મારી નમ્ર વિનંતી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अशोक गहलोत के 'सर्कस' वाले बयान से राजस्थान में सियासी घमासान, पूर्व CM को देनी पड़ी सफाई!
राजस्थान के पूर्व मुख्यमंत्री अशोक गहलोत बीते रविवार को जोधपुर में 'सर्कस' वाला बयान देकर फंस गए....
The Night Manager Season 2 Release Date: अनिल कपूर, आदित्य रॉय कपूर इस तारीख को 'सीजन 2' के साथ करेंगे वापसी
The Night Manager Season 2 Release Date: आदित्य रॉय कपूर और अनिल कपूर स्टारर पॉपुलर वेब...
કઠલાલ અને કપડવંજ તાલુકાને રૂ. ૯૪.૫૬ કરોડના ૭૦ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડા જિલ્લાના કપડવંજ ખાતે કપડવંજ અને કઠલાલ તાલુકામાં અંદાજે...
मोरान में भी धुमधाम से मनी गणेश चतुर्थी की पुजा, खटखटी में गणेश मंदिर के निर्माण की आधारशिला
मोरान में भी धुमधाम से मनी गणेश चतुर्थी की पुजा, खटखटी में गणेश मंदिर के निर्माण की आधारशिला...