નાઈ સમાજ નુ ગૌરવ... પાલનપુર તાલુકાના ખોડલા ગામના નિવાસી શ્રી ભરતભાઈ બી નાઈ તથા મંજુલાબેન ના સુપુત્ર શ્રી પ્રિનસુભાઈએ એમ.એ માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ સિદ્ધપુર શહેરની ગોકુળ યુનિવર્સિટીમાં કરી ત્રણ લોકલાડીલા મંત્રીશ્રીઓ બળવંતસિંહ રાજપુત, ઋષિકેશભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા બીજા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ના વરદ હસ્તે સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવી તેમના ગામનું તથા કુટુંબનું અને સમગ્ર ધાણધાર જૂથ નાઈ સમાજ નું નામ રોશન કરેલ છે જે બદલ અભિનંદન સહ સમગ્ર નાયી સમાજ હર્ષની લાગણી અનુભવે છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના નાની ઘરનાળમાં જુગાર રમતાં ત્રણ શખ્સોને પોલીસે ઝડપ્યા
ભીલડી પોલીસને મળેલ બાતમીના આધારે ડીસા તાલુકાના નાની ઘરનાળ ગામની સીમમાં રેડ કરી હતી. જેમાં બાવળની...
મોરબીની ઘટનાને સરકારે દુઃખદ જણાવી ઈજાગ્રસ્ત/મૃતકો ના સ્વજનો માટે સંવેદના વ્યક્ત કરતા મા.હર્ષ સંઘવી.
મોરબીની ઘટનાને સરકારે દુઃખદ જણાવી ઈજાગ્રસ્ત/મૃતકો ના સ્વજનો માટે સંવેદના વ્યક્ત કરતા મા.હર્ષ સંઘવી.
राजस्थान के शिक्षा मंत्री मदन दिलावर ने कांग्रेस प्रदेश अध्यक्ष को बताया निकम्मा
शिक्षामंत्री मदन दिलावर ने कहा कि स्कूलों से नमाज व पूजा के नाम पर जाने वाले शिक्षकों के खिलाफ अब...
ગીર સોમનાથ જિલ્લામાં હવે વરસાદને કારણે લીલા દુકાળ જેવી પરિસ્થિતિ
ગીર સોમનાથ જિલ્લામાં હવે વરસાદને કારણે લીલા દુકાળ જેવી પરિસ્થિતિ