નાઈ સમાજ નુ ગૌરવ... પાલનપુર તાલુકાના ખોડલા ગામના નિવાસી શ્રી ભરતભાઈ બી નાઈ તથા મંજુલાબેન ના સુપુત્ર શ્રી પ્રિનસુભાઈએ એમ.એ માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ સિદ્ધપુર શહેરની ગોકુળ યુનિવર્સિટીમાં કરી ત્રણ લોકલાડીલા મંત્રીશ્રીઓ બળવંતસિંહ રાજપુત, ઋષિકેશભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા બીજા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ના વરદ હસ્તે સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવી તેમના ગામનું તથા કુટુંબનું અને સમગ્ર ધાણધાર જૂથ નાઈ સમાજ નું નામ રોશન કરેલ છે જે બદલ અભિનંદન સહ સમગ્ર નાયી સમાજ હર્ષની લાગણી અનુભવે છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चुनाव से पहले बढ़ी Congress- सपा में तल्खियां, Kamalnath और Akhilesh एक-दूसरे पर बरसे | Aaj Tak
चुनाव से पहले बढ़ी Congress- सपा में तल्खियां, Kamalnath और Akhilesh एक-दूसरे पर बरसे | Aaj Tak
તળાજા પંથકમાં બુક સ્ટોલમાંથી મસમોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
તળાજા પંથકમાં બુક સ્ટોલમાંથી મસમોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
તપોવન કોમર્સ સ્કૂલના વિદ્યાથીઓએ અજંતા કંપની અને લીઓલી કંપનીની મુલાકાત લીધી
તપોવન કોમર્સ સ્કૂલના વિદ્યાથીઓએ અજંતા કંપની અને લીઓલી કંપનીની મુલાકાત લીધી
...
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...
क्या प्रदेश अध्यक्ष बने रहेंगे सीपी जोशी…?
प्रदेश में भाजपा संगठन में होने वाला बदलाव फिलहाल टल सकता है। भाजपा आलाकमान ने प्रदेश अध्यक्ष सी...