નાઈ સમાજ નુ ગૌરવ... પાલનપુર તાલુકાના ખોડલા ગામના નિવાસી શ્રી ભરતભાઈ બી નાઈ તથા મંજુલાબેન ના સુપુત્ર શ્રી પ્રિનસુભાઈએ એમ.એ માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ સિદ્ધપુર શહેરની ગોકુળ યુનિવર્સિટીમાં કરી ત્રણ લોકલાડીલા મંત્રીશ્રીઓ બળવંતસિંહ રાજપુત, ઋષિકેશભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા બીજા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ના વરદ હસ્તે સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવી તેમના ગામનું તથા કુટુંબનું અને સમગ્ર ધાણધાર જૂથ નાઈ સમાજ નું નામ રોશન કરેલ છે જે બદલ અભિનંદન સહ સમગ્ર નાયી સમાજ હર્ષની લાગણી અનુભવે છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM દ્વારા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું લોકાર્પણઃ ગાંધીનગરથી સ્ટોક માર્કેટની જેમ ગોલ્ડનું થઈ શકશે ટ્રેડિંગ
ગાંધીનગરના ગિફ્ટસિટી ખાતે ઇન્ટરનેશનલ બુલિયન માર્કેટનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ...
ડીસા વીધાનસભાં ચૂંટણીમાં ઝેરડા ખાતે જીગનેશ મેવાણીની સભામાં માનવ મહેરામણ ઊમટી પડ્યુ. કોંગ્રેસના ઉમેદવાર સંજય ગોવાભાઇ દેસાઇ ને મળી રહ્યો છે સારો આવકાર.
સમગ્ર રાજ્યમા ઠંડીએ જમાવટ કરી છે ત્યારે ગુજારતા વિધાનસભાની ચુંટણીનો માહોલ ગર્માયો છે. તથા તમામ...
किसके कहने के बाद IPS Anand Mishra ने इस्तीफा दिया, क्या BJP यहां से चुनाव लड़वाने वाली है?
किसके कहने के बाद IPS Anand Mishra ने इस्तीफा दिया, क्या BJP यहां से चुनाव लड़वाने वाली है?