નાઈ સમાજ નુ ગૌરવ... પાલનપુર તાલુકાના ખોડલા ગામના નિવાસી શ્રી ભરતભાઈ બી નાઈ તથા મંજુલાબેન ના સુપુત્ર શ્રી પ્રિનસુભાઈએ એમ.એ માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ સિદ્ધપુર શહેરની ગોકુળ યુનિવર્સિટીમાં કરી ત્રણ લોકલાડીલા મંત્રીશ્રીઓ બળવંતસિંહ રાજપુત, ઋષિકેશભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા બીજા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ના વરદ હસ્તે સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવી તેમના ગામનું તથા કુટુંબનું અને સમગ્ર ધાણધાર જૂથ નાઈ સમાજ નું નામ રોશન કરેલ છે જે બદલ અભિનંદન સહ સમગ્ર નાયી સમાજ હર્ષની લાગણી અનુભવે છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
केंद्रीय चुनाव पंच के खर्च निरीक्षक प्रभात रंजन ने तिलकवाड़ा तहसील की देवल्या चेकपोस्ट की मुलाकात ली
केंद्रीय चुनाव पंच के खर्च निरीक्षक प्रभात रंजन ने तिलकवाड़ा तहसील की देवल्या चेकपोस्ट की मुलाकात ली
हत्ता नाईक गो शाळेजवळ अपघात,कारच्या धडकेत२ गाई जखमी
हत्ता नाईक गो शाळेजवळ अपघात,कारच्या धडकेत२ गाई जखमी
કાંકરેજ ના ધારાસભ્ય ની કલેક્ટર ને રજુઆત..
કાંકરેજ ના ધારાસભ્ય ની કલેકટરને રજૂઆત....મૂડેઠા અને ભલગામ ટોલ બૂથ પર ટોલ ટેક્ષ ન વસૂલવા કાંકરેજ...
चुनाव से पहले बीजेपी को झटका, इस बड़े नेता ने निर्दलीय चुनाव लड़ने का किया ऐलान
जम्मू-कश्मीर विधानसभा चुनाव में टिकट नहीं मिलने से निराश होकर बीते दिनों भाजपा का दामन छोड़ने...
PM મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે, ૧ અને ૨ ડિસેમ્બરે જનસભાને કરશે સંબોધન
PM મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે, ૧ અને ૨ ડિસેમ્બરે જનસભાને કરશે સંબોધન