નાઈ સમાજ નુ ગૌરવ... પાલનપુર તાલુકાના ખોડલા ગામના નિવાસી શ્રી ભરતભાઈ બી નાઈ તથા મંજુલાબેન ના સુપુત્ર શ્રી પ્રિનસુભાઈએ એમ.એ માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ સિદ્ધપુર શહેરની ગોકુળ યુનિવર્સિટીમાં કરી ત્રણ લોકલાડીલા મંત્રીશ્રીઓ બળવંતસિંહ રાજપુત, ઋષિકેશભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા બીજા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ના વરદ હસ્તે સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવી તેમના ગામનું તથા કુટુંબનું અને સમગ્ર ધાણધાર જૂથ નાઈ સમાજ નું નામ રોશન કરેલ છે જે બદલ અભિનંદન સહ સમગ્ર નાયી સમાજ હર્ષની લાગણી અનુભવે છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बक्सर में डबल मर्डर: युवक ने लोहे की रॉड से मारकर कर दी मां की हत्या, मकान की तीसरी मंजिल से भतीजे को फेंका
Buxar Double Murde: बिहार के बक्सर जिले में सोमवार सुबह पारिवारिक विवाद में डबल मर्डर की सनसनीखेज...
'हर घर तिरंगा,घर घर तिरंगा'चा पथनाट्यातून केला जागर
जागतिक निसर्ग संवर्धन दिनाचे निमित्त साधत उल्हासनगर महापालिकेतर्फे 'हर घर तिरंगा,घर घर तिरंगा, ची...
પીએમ મોદીના આગમનને લઈને બોડેલીના મનોજભાઈ અગ્રવાલ એ શું કહ્યું
પીએમ મોદીના આગમનને લઈને બોડેલીના મનોજભાઈ અગ્રવાલ એ શું કહ્યું
Crime News: सिक्योरिटी गार्ड ने लाइसेंसी रिवाल्वर से खुद को सिर में मारी गोली, आइसीयू में दाखिल
हिसार: कृष्णा नगर में रहने वाले करीब 40 वर्षीय मुकेश सैनी ने बुधवार रात खुद को लाइसेंसी...
જાંબુઘોડાના બોરકાચ અને ભુરીયાકુવા ગામે મોડેલ ઇકો વિલેજ પ્રોજેક્ટ હેઠળના વિવિધ વિકાસકીય કામોનું ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરાયું.
128 હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ જાંબુઘોડા તાલુકાના બોરકાચ અને ભુરીયાકુવા ગામે ગુજરાત...