નાઈ સમાજ નુ ગૌરવ... પાલનપુર તાલુકાના ખોડલા ગામના નિવાસી શ્રી ભરતભાઈ બી નાઈ તથા મંજુલાબેન ના સુપુત્ર શ્રી પ્રિનસુભાઈએ એમ.એ માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ સિદ્ધપુર શહેરની ગોકુળ યુનિવર્સિટીમાં કરી ત્રણ લોકલાડીલા મંત્રીશ્રીઓ બળવંતસિંહ રાજપુત, ઋષિકેશભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા બીજા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ના વરદ હસ્તે સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવી તેમના ગામનું તથા કુટુંબનું અને સમગ્ર ધાણધાર જૂથ નાઈ સમાજ નું નામ રોશન કરેલ છે જે બદલ અભિનંદન સહ સમગ્ર નાયી સમાજ હર્ષની લાગણી અનુભવે છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बृहस्पति ग्रह के बर्फीले चांद Europa पर मिला कार्बन, वैज्ञानिकों ने जीवन की संभावना पर कही बड़ी बात
बृहस्पति ग्रह के चंद्रमा यूरोपा पर नासा के जेम्स वेब टेलिस्कोब को कार्बन होने के सुराग मिले हैं...
चोंढी येथे पिंट्या गायकवाड यांनी दिले विहिरीत पडलेल्या कुत्र्याला जीवनदान
अलिबाग तालुक्यातील चोंढी येथील एका सार्वजनिक विहिरीमध्ये एक भटका कुत्रा पडला होता त्याला...
Royal Enfield कर रही Updated Hunter 350 को लाने की तैयारी, लॉन्च से पहले टेस्टिंग के दौरान हुई स्पॉट
Royal Enfield की ओर से भारतीय बाजार में कई बेहतरीन बाइक्स को बिक्री के लिए उपलब्ध...
અમદાવાદ શહેરમાં 28 ઓગસ્ટના રોજ ફેનટા ફેશન શોના ફાઈનિલસટ વિનરોની પ્રતિક્રિયા... વઘુ જાણો અહીં
અમદાવાદ શહેરમાં 28 ઓગસ્ટના રોજ ફેનટા ફેશન શોના ફાઈનિલસટ વિનરોની પ્રતિક્રિયા... વઘુ જાણો અહીં
જેસલપોર ગામે ઘરની દીવાલ તોડવા બાબતે ઝગડો કરી ઇટ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપતા ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
જેસલપોર ગામે ઘરની દીવાલ તોડવા બાબતે ઝગડો કરી ઇટ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપતા ચાર વિરુદ્ધ...