નાઈ સમાજ નુ ગૌરવ... પાલનપુર તાલુકાના ખોડલા ગામના નિવાસી શ્રી ભરતભાઈ બી નાઈ તથા મંજુલાબેન ના સુપુત્ર શ્રી પ્રિનસુભાઈએ એમ.એ માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ સિદ્ધપુર શહેરની ગોકુળ યુનિવર્સિટીમાં કરી ત્રણ લોકલાડીલા મંત્રીશ્રીઓ બળવંતસિંહ રાજપુત, ઋષિકેશભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા બીજા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ના વરદ હસ્તે સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવી તેમના ગામનું તથા કુટુંબનું અને સમગ્ર ધાણધાર જૂથ નાઈ સમાજ નું નામ રોશન કરેલ છે જે બદલ અભિનંદન સહ સમગ્ર નાયી સમાજ હર્ષની લાગણી અનુભવે છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*અંબાજી નજીક આવેલા શીતલા માતા મંદિર પાસે સર્જાયો અકસ્માત.....*
બ્રેકીંગ અંબાજી
અંબાજી શીતળા માતા મંદિર નજીક સર્જાયો અકસ્માત
...
स्व.विनायकराव मेटे साहेबांच्या अस्थीचे आज पंचवटी नाशिक येथे जाऊन केले विसर्जन@india report
स्व.विनायकराव मेटे साहेबांच्या अस्थीचे आज पंचवटी नाशिक येथे जाऊन केले विसर्जन@india report
આંકલાવમાં ઇકો કારના સાઈલેન્સરની ચોરી
આંકલાવ તાલુકાના જોસીકુવામાં બે ઇકો કારના સાઈલેન્સરની ચોરીની ઘટના બનવા પામી છે જેને લઈને આંકલાવ...