નાઈ સમાજ નુ ગૌરવ... પાલનપુર તાલુકાના ખોડલા ગામના નિવાસી શ્રી ભરતભાઈ બી નાઈ તથા મંજુલાબેન ના સુપુત્ર શ્રી પ્રિનસુભાઈએ એમ.એ માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ સિદ્ધપુર શહેરની ગોકુળ યુનિવર્સિટીમાં કરી ત્રણ લોકલાડીલા મંત્રીશ્રીઓ બળવંતસિંહ રાજપુત, ઋષિકેશભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા બીજા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ના વરદ હસ્તે સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવી તેમના ગામનું તથા કુટુંબનું અને સમગ્ર ધાણધાર જૂથ નાઈ સમાજ નું નામ રોશન કરેલ છે જે બદલ અભિનંદન સહ સમગ્ર નાયી સમાજ હર્ષની લાગણી અનુભવે છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આવતીકાલે ભાણવારી ગામે ઇસુદાન ગઢવી નો જનસંવાદ કાર્યક્રમ,આપ ના બલદેવભાઈ એ આપી માહિતી
આવતીકાલે ભાણવારી ગામે ઇસુદાન ગઢવી નો જનસંવાદ કાર્યક્રમ,આપ ના બલદેવભાઈ એ આપી માહિતી
Several feared trapped in an accident at a cement factory in Suryapet district, Telangana.
Several feared trapped in an accident at a cement factory in Suryapet district, Telangana.
अहमदाबाद मण्डल पर मनाया गया सद्भावना दिवस अधिकारी एवं रेल कर्मचारियों को 'सद्भावना शपथ' दिलाई।
अहमदाबाद मण्डल पर मनाया गया सद्भावना दिवस अधिकारी एवं रेल कर्मचारियों को 'सद्भावना शपथ'...