નાઈ સમાજ નુ ગૌરવ... પાલનપુર તાલુકાના ખોડલા ગામના નિવાસી શ્રી ભરતભાઈ બી નાઈ તથા મંજુલાબેન ના સુપુત્ર શ્રી પ્રિનસુભાઈએ એમ.એ માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ સિદ્ધપુર શહેરની ગોકુળ યુનિવર્સિટીમાં કરી ત્રણ લોકલાડીલા મંત્રીશ્રીઓ બળવંતસિંહ રાજપુત, ઋષિકેશભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા બીજા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ના વરદ હસ્તે સિદ્ધપુર ગોકુલ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવી તેમના ગામનું તથા કુટુંબનું અને સમગ્ર ધાણધાર જૂથ નાઈ સમાજ નું નામ રોશન કરેલ છે જે બદલ અભિનંદન સહ સમગ્ર નાયી સમાજ હર્ષની લાગણી અનુભવે છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  રાજેશ્વર વિદ્યાલય,રામપુરા ખાતે વિદાય સમારંભ યોજાયો. 
 
                      રાજેશ્વર વિદ્યાલય અને કે.આર.પટેલ ઉ.માં રામપુરા ખાતે યોજાયો વિદાય સમારંભ
આગામી ૧૪ માર્ચથી ધોરણ ૧૦...
                  
   ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની પાંચમી કારોબારી સમિતિની સભા યોજાઇ:જેમાં ચાર કારોબારી સભ્યોની નિમણૂંક કરવામાં આવી. 
 
                      શ્રી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની એક અખબારી યાદીમાં જણાવ્યાં અનુસાર સુરેન્દ્રનગર...
                  
   Hema Malini Birthday: बॉलीवुड की ड्रीम गर्ल की बर्थडे पार्टी में बड़े-बड़े सितारों की ग्रैंड एंट्री 
 
                      Hema Malini Birthday: बॉलीवुड की ड्रीम गर्ल की बर्थडे पार्टी में बड़े-बड़े सितारों की ग्रैंड एंट्री
                  
   જુનાગઢ પીણા પીધેલી હાલતમાં 2 ના મોત મામલો... 
 
                      જુનાગઢ પીણા પીધેલી હાલતમાં 2 ના મોત મામલો...
                  
   लखनऊ में माॅं पीताम्बरा का 108 कुण्डीय महायज्ञ 22 जनवरी 2023 से शुरू  
 
                      लखनऊ। माॅं पीताम्बरा का 108 कुंडीय महायज्ञ का आयोजन गोमती तट उपासना स्थल झूलेलाल वाटिका पर विश्व...
                  
   
  
  
  
   
  