સિહોર શહેરમાં ઉનાળાની શરૂઆત થતાં જ સિહોરમાં પાણીનો ઠેર ઠેર કકળાટ જોવા મળી રહ્યો છે અને મહિલાઓ દ્વારા અવાર નવાર રજૂઆત કરવામાં આવ્યા છતા પાલિકાના સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓના પેટનું પાણી ના હલતા સિહોરની જનતાને નિયમિત અને સમયસર પાણી ન મળતા ૧૫-૧૫ દિવસથી હેરાન થતી સિહોરની જનતાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે આજરોજ સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર ને ધારદાર રજૂઆત કરીને કડક ભાષામાં સિહોરની જનતાને નિયમિત રીતે પાણી પુરવઠો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ દરમિયાન ચીફ ઓફિસર દ્વારા યોગ્ય જવાબ આપવામાં ના આવતા સિહોર કોંગ્રેસ ના આગેવાનો દ્વારા ચીફ ઓફિસરને આડે હાથ લીધા બાદ વાતાવરણ તંગ બનતા સિહોર પોલીસ પ્રશાસન દ્વારા મામલો થાળે પાડી એક સપ્તાહ માં આ સમસ્યાનો નિકાલ લાવવા માટે ખાતરી આપી હતી. આ તકે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ,કિરણભાઈ ઘેલડા, ધીરુભાઈ ચૌહાણ,કિશનભાઇ મહેતા,કરીમભાઈ સરવૈયા,કેતનભાઈ જાની,નૌશાદ કુરેશી,યુવરાજ રાવ,રાજુભાઈ ગોહિલ, અનિલભાઈ પ્રબતાની,ચેતનભાઈ ત્રિવેદી,જયરાજસિંહ મોરી, છોટુભા રાણા,દર્શક ગોરડિયા,પરેશ બાજક, ધનદેવ મકવાણા,ઈશ્વર નમસા,જેસંગભાઈ મકવાણા,પી ટી.સોલંકી, ડી પી રાઠોડ,કેતનભાઇ મહેતા રાજેશ બુઘબુટ્ટી અશોક બુઘભટી હિતેષ લાલાણી આરિફભાઈ ખોખર,ધવલ પલાનીયા,વિપુલભાઈ ત્રિવેદી વિગેરે આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતાં...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
কেঁচা চাহপাতৰ মূল্য হ্ৰাস হোৱাক লৈ তিলৈজানত তিলৈজান চাহ বাগিচাৰ পৰিচালকৰ প্ৰতিক্ৰিয়া
কেঁচা চাহপাতৰ মূল্য হ্ৰাস হোৱাক লৈ তিলৈজানত তিলৈজান চাহ বাগিচাৰ পৰিচালকৰ প্ৰতিক্ৰিয়া
ડો શ્રી જયશંકરજી નું મંત્રી પ્રદિપસિંહ પરમારે કર્યુ સ્વાગત
આજરોજ મંત્રી પ્રદિપસિંહ પરમારે કેન્દ્રીય વિદેશમંત્રી અને ગુજરાતથી રાજ્યસભાના સાંસદ માનનીય શ્રી Dr...
નિરાધાર વૃદ્ધને ઘર બનાવી આપતા સેવાભાવી યુવાનો
તળાજા ના જુના રાજપરા ના જીવુબેન ને મકાન પડી ગયેલ હોય માત્ર છાપરુ હોય તળાજા ના સેવાભાવીઓ ના કાને આ...
ધ્રાંગધ્રા ક્રોગેસ સમિતિ દ્વારા આવતીકાલે બંધનું એલાન
ધ્રાંગધ્રા ક્રોગેસ સમિતિ દ્વારા આવતીકાલે બંધનું એલાન
হৰ ঘৰ ত্ৰিৰংগা অভিযানৰ ৱেবচাইটত ৫ কোটিতকৈও অধিক চেল্ফি শ্বেয়াৰ
নতুন দিল্লী, ১৬ আগষ্ট। স্বাধীনতাৰ আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীয়ে হৰ...