ખેડબ્રહ્મા મામલતદાર એન.ટી. પરમાર ની નગરપાલિકામાં વહીવટદાર તરીકે નિમણૂક કરાઈ

અંતે ખેડબ્રહ્મા નગરપાલિકામાં વહીવટદાર ની નિમણુક કરાઈ

વહીવટદાર તરીકે મામલતદાર એન ટી પરમાર ખેડબ્રહ્માનો હુકમ કરાયો

રાજયની 72 નગરપાલિકાઓમાં વહીવટદારનુ શાસન રહેશે