ધોળકામાં ઉનાળાનો પ્રારંભ થતાં જ અંજુમન સંસ્થા દ્વારા ત્રણ સ્થળો એ પીવાના પાણીની પરબો શરૂ કરવામાં આવી,,અમદાવાદ જિલ્લા નાં ધોળકા શહેરમાં છેલ્લા ૬૦ વર્ષથી કાર્યરત સેવાભાવી સંસ્થા ધોળકા અંજુમન નવજવાન ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળા ની શરૂઆત થતાં જ ત્રણ સ્થળો એ પીવાના પાણીની પરબો શરૂ કરી છે. ધોળકાના મલાવ તળાવ બગીચા પાસે, રાધનપુરીવાડ નાં નાકે મદારઓટા ખાતે અને મામલતદાર કચેરી વળાંક માં ઉભી કરેલ પાણીની પરબોમાં દરરોજ ૬ -૬ નંગ કુલ ૧૮ મિનરલ ઠંડા પાણીના કૂલરો મૂકવામાં આવે છે. જેનો તરસ્યા લોકો લાભ ઉઠાવી રહ્યા છે. અંજુમન સંસ્થાની આ ઉત્તમ કામગીરી ની નગરજનો પ્રશંસા કરી રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নাহৰ গছ জোপাৰ তলত বহি জীতেন বৰাই হুকহুকাই কান্দিছে
কিন্ত কিয় : জানিবলৈ চাঁওক আমাৰ এই প্ৰতিবেদন
নাহৰ গছ জোপাৰ তলত বহি জীতেন বৰাই হুকহুকাই কান্দিছে! কিন্তু কিয়
অসম চৰকাৰৰ বৃহৎ নিযুক্তিৰ...
#ভয়ানক #হাতী মানুহৰ ভয়ংকৰ দৃশ্য
#ভয়ানক #হাতী মানুহৰ ভয়ংকৰ দৃশ্য
স্বচ্ছ নিযুক্তিয়ে ৰাজ্যৰ প্ৰশাসন যন্ত্ৰটোক শক্তিশালী কৰিব: মন্ত্ৰী যোগেন মহন
পোন প্ৰথমবাৰৰ কাৰণে অসমৰ ইতিহাসত ইণ্টাৰনেট সেৱা বন্ধ কৰি অসম চৰকাৰৰ ...