ધોળકામાં ઉનાળાનો પ્રારંભ થતાં જ અંજુમન સંસ્થા દ્વારા ત્રણ સ્થળો એ પીવાના પાણીની પરબો શરૂ કરવામાં આવી,,અમદાવાદ જિલ્લા નાં ધોળકા શહેરમાં છેલ્લા ૬૦ વર્ષથી કાર્યરત સેવાભાવી સંસ્થા ધોળકા અંજુમન નવજવાન ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળા ની શરૂઆત થતાં જ ત્રણ સ્થળો એ પીવાના પાણીની પરબો શરૂ કરી છે. ધોળકાના મલાવ તળાવ બગીચા પાસે, રાધનપુરીવાડ નાં નાકે મદારઓટા ખાતે અને મામલતદાર કચેરી વળાંક માં ઉભી કરેલ પાણીની પરબોમાં દરરોજ ૬ -૬ નંગ કુલ ૧૮ મિનરલ ઠંડા પાણીના કૂલરો મૂકવામાં આવે છે. જેનો તરસ્યા લોકો લાભ ઉઠાવી રહ્યા છે. અંજુમન સંસ્થાની આ ઉત્તમ કામગીરી ની નગરજનો પ્રશંસા કરી રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ukraine: जंग के ज़ख़्मों पर प्यार का मरहम (BBC Duniya with Sarika) (BBC Hindi)
Ukraine: जंग के ज़ख़्मों पर प्यार का मरहम (BBC Duniya with Sarika) (BBC Hindi)
मुख्यमंत्री डॉ हिमंत विश्व शर्मा ने उदालगुड़ी ज़िले के रौता में 25 मेगावाट सौर ऊर्जा सर्यंत्र का किया उद्घाटन
राज्य के मुख्यमंत्री डॉ हिमंत विश्व शर्मा ने आज उदालगुड़ी के रौता थाना क्षेत्र के लालपुल में 25...
ककरहटी भाजपा मंडल कोषाध्यक्ष दीपक शिवहरे जी के पिता का दुखद निधन
ककरहटी भाजपा मंडल कोषाध्यक्ष दीपक शिवहरे जी के पिता का दुखद निधन
ककरहती नगर के भाजपा...
ડોન દાઉદના ભાઈ ઈકબાલ કાસકરની તબીયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયો
ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરને શનિવારે છાતીમાં દુ:ખાવો થતાં મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ...
बाबा श्याम के दिव्य विग्रह एवं निज मंदिर खाटू धाम से रथ में विराजमान पावन अखंड ज्योत को श्रद्धालुओं ने भव्य स्वागत
बाबा श्याम के दिव्य विग्रह एवं निज मंदिर खाटू धाम से रथ में विराजमान पावन अखंड ज्योत के...