ધોળકામાં ઉનાળાનો પ્રારંભ થતાં જ અંજુમન સંસ્થા દ્વારા ત્રણ સ્થળો એ પીવાના પાણીની પરબો શરૂ કરવામાં આવી,,અમદાવાદ જિલ્લા નાં ધોળકા શહેરમાં છેલ્લા ૬૦ વર્ષથી કાર્યરત સેવાભાવી સંસ્થા ધોળકા અંજુમન નવજવાન ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળા ની શરૂઆત થતાં જ ત્રણ સ્થળો એ પીવાના પાણીની પરબો શરૂ કરી છે. ધોળકાના મલાવ તળાવ બગીચા પાસે, રાધનપુરીવાડ નાં નાકે મદારઓટા ખાતે અને મામલતદાર કચેરી વળાંક માં ઉભી કરેલ પાણીની પરબોમાં દરરોજ ૬ -૬ નંગ કુલ ૧૮ મિનરલ ઠંડા પાણીના કૂલરો મૂકવામાં આવે છે. જેનો તરસ્યા લોકો લાભ ઉઠાવી રહ્યા છે. અંજુમન સંસ્થાની આ ઉત્તમ કામગીરી ની નગરજનો પ્રશંસા કરી રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Cash For Query Case: TMC सांसद महुआ मोइत्रा की मांग को एथिक्स कमेटी ने किया खारिज, दो नवंबर को पेश होने का दिया आदेश
नई दिल्ली। टीएमसी सांसद महुआ मोइत्रा (TMC MP Mahua Moitra) को लोकसभा की एथिक्स...
અમદાવાદના સરખેજમાં તસ્કરોનો આતંક
#buletinindia #gujarat #ahmedabad
ઇડર ગઢના રોડની પ્રોટેક્શન વોલ ધસી પડવાના બનાવને ધણા દિવસો થયા છતાં પરિસ્થિતિ તેની તેજ
ઇડર ગઢના રોડની પ્રોટેક્શન વોલ ધસી પડવાના બનાવને ધણા દિવસો થયા છતાં પરિસ્થિતિ તેની તેજ
જૂનાગઢ સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી હરિસિંહ પરમાર સમાજ ના પ્રમુખ પદે નિમણુંક ચાહકો દ્વારા સોસીયલ મીડિયામાં શુભેશાઓ ની વર્ષા
જૂનાગઢ પંથક અને એમાં પણ ગરવા ગિરનાર ની છત્ર છાયા ત્યારે આ જૂનાગઢ માટે એક દુહો પ્રચલિત છે ઉંચો ગઢ...