ધોળકામાં ઉનાળાનો પ્રારંભ થતાં જ અંજુમન સંસ્થા દ્વારા ત્રણ સ્થળો એ પીવાના પાણીની પરબો શરૂ કરવામાં આવી,,અમદાવાદ જિલ્લા નાં ધોળકા શહેરમાં છેલ્લા ૬૦ વર્ષથી કાર્યરત સેવાભાવી સંસ્થા ધોળકા અંજુમન નવજવાન ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળા ની શરૂઆત થતાં જ ત્રણ સ્થળો એ પીવાના પાણીની પરબો શરૂ કરી છે. ધોળકાના મલાવ તળાવ બગીચા પાસે, રાધનપુરીવાડ નાં નાકે મદારઓટા ખાતે અને મામલતદાર કચેરી વળાંક માં ઉભી કરેલ પાણીની પરબોમાં દરરોજ ૬ -૬ નંગ કુલ ૧૮ મિનરલ ઠંડા પાણીના કૂલરો મૂકવામાં આવે છે. જેનો તરસ્યા લોકો લાભ ઉઠાવી રહ્યા છે. અંજુમન સંસ્થાની આ ઉત્તમ કામગીરી ની નગરજનો પ્રશંસા કરી રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા નગરપાલિકા હોલ ખાતે મોરબી ખાતે બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સદગત આત્માનેઓને શ્રદ્ધાંજલિ આપેલ
આજરોજ ડીસા નગરપાલિકા હોલમાં મોરબી ખાતે ઝુલતા પુલ દુર્ઘટનામાં મુત્યુ પામેલ સદગત આત્માઓને...
રાધનપુર : આપ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત | SatyaNirbhay News Channel
રાધનપુર : આપ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત | SatyaNirbhay News Channel
মুছলপুৰত উদ্যোগ আৰু বাণিজ্য কেন্দ্ৰত হৰ ঘৰ ত্ৰিৰংগা সম্পৰ্কে সজাগতা সভা
বাক্সা জিলাৰ মুছলপুৰস্থিত জিলা উদ্যোগ আৰু বাণিজ্য কেন্দ্ৰৰ সভাকক্ষত আজি হৰ ঘৰ ত্ৰিৰংগা কাৰ্যসূচী...
UP By Election 2024: नामांकन के बाद पति Irfan Solanki को याद कर भावुक हुईं Naseem Solanki | Aaj Tak
UP By Election 2024: नामांकन के बाद पति Irfan Solanki को याद कर भावुक हुईं Naseem Solanki | Aaj Tak
વેરાવળના એસ.ટી વિસ્તારમાં થયુ ફાયરીંગ....
વેરાવળના એસ.ટી વિસ્તારમાં થયુ ફાયરીંગ....