ધોળકામાં ઉનાળાનો પ્રારંભ થતાં જ અંજુમન સંસ્થા દ્વારા ત્રણ સ્થળો એ પીવાના પાણીની પરબો શરૂ કરવામાં આવી,,અમદાવાદ જિલ્લા નાં ધોળકા શહેરમાં છેલ્લા ૬૦ વર્ષથી કાર્યરત સેવાભાવી સંસ્થા ધોળકા અંજુમન નવજવાન ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળા ની શરૂઆત થતાં જ ત્રણ સ્થળો એ પીવાના પાણીની પરબો શરૂ કરી છે. ધોળકાના મલાવ તળાવ બગીચા પાસે, રાધનપુરીવાડ નાં નાકે મદારઓટા ખાતે અને મામલતદાર કચેરી વળાંક માં ઉભી કરેલ પાણીની પરબોમાં દરરોજ ૬ -૬ નંગ કુલ ૧૮ મિનરલ ઠંડા પાણીના કૂલરો મૂકવામાં આવે છે. જેનો તરસ્યા લોકો લાભ ઉઠાવી રહ્યા છે. અંજુમન સંસ્થાની આ ઉત્તમ કામગીરી ની નગરજનો પ્રશંસા કરી રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ahmedabad: વાસણા બેરેજના છ દરવાજા ખોલાયા, જાણો કેટલા ક્યુસેક છોડાયું પાણી?
Ahmedabad: વાસણા બેરેજના છ દરવાજા ખોલાયા, જાણો કેટલા ક્યુસેક છોડાયું પાણી?
बंजारा उत्थान समिति ने दिया ज्ञापन योजना का लाभ देने की मांग
बंजारा उत्थान समिति ने दिया ज्ञापन योजना का लाभ देने की मांग
नैनवा।बंजारा उत्थान समिति के...
રાજુલામાં ડુંગર પોલીસ સ્ટેશન ની હદ મા સગીરા પર બળાત્કાર : ૫ શખ્સોએ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી વીડિયો ઉતાર્યા, ની ફરિયાદ નોંધાવવામાં આવી
અમરેલી જિલ્લા ના રાજુલા તાલુકા ના ડુંગર પોલીસ સ્ટેશનમા બળાત્કારની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે...
सासरच्या छळाला कंटाळून विवाहितेची आत्महत्या!
केज (प्रतिनिधी) घर बांधण्यासाठी तुझ्याआई-वडिलांकडून दोन लाख रुपये घेऊन का येत नाहीस? या कारणावरून...
টিংখাঙত ঘৰৰ ভিতৰতে মহিলাৰ মৃতদেহ উদ্ধাৰ
টিংখাঙত সংঘটিত হৈছে এক চাঞ্চল্যকৰ হত্যাকাণ্ডৰ ঘটনা। নিজ ঘৰৰ ভিতৰত উদ্ধাৰ হৈছে এগৰাকী মহিলাৰ...