ધોળકામાં ઉનાળાનો પ્રારંભ થતાં જ અંજુમન સંસ્થા દ્વારા ત્રણ સ્થળો એ પીવાના પાણીની પરબો શરૂ કરવામાં આવી,,અમદાવાદ જિલ્લા નાં ધોળકા શહેરમાં છેલ્લા ૬૦ વર્ષથી કાર્યરત સેવાભાવી સંસ્થા ધોળકા અંજુમન નવજવાન ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળા ની શરૂઆત થતાં જ ત્રણ સ્થળો એ પીવાના પાણીની પરબો શરૂ કરી છે. ધોળકાના મલાવ તળાવ બગીચા પાસે, રાધનપુરીવાડ નાં નાકે મદારઓટા ખાતે અને મામલતદાર કચેરી વળાંક માં ઉભી કરેલ પાણીની પરબોમાં દરરોજ ૬ -૬ નંગ કુલ ૧૮ મિનરલ ઠંડા પાણીના કૂલરો મૂકવામાં આવે છે. જેનો તરસ્યા લોકો લાભ ઉઠાવી રહ્યા છે. અંજુમન સંસ્થાની આ ઉત્તમ કામગીરી ની નગરજનો પ્રશંસા કરી રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वाघोली-वडजाई रस्त्याची दुरावस्था
रस्ता दुरुस्त करण्याची नागरिकांकडून मागणी.
प्रतिनिधी
...
शिक्षा की गुणवत्ता में मध्य प्रदेश ने लगाई बड़ी छलांग... जानिए क्या-क्या बोले पीएम मोदी
दिल्ली, प्रधानमंत्री नरेंद्र मोदी ने मध्यप्रदेश में नवनियुक्त शिक्षकों के लिए...
ભારતીય જનતા પાર્ટીના નેતા અને દેશના ગૃહ મંત્રી અમિત શાહ ડીસામાં /SABANDH BHARAT NEWS /DEESA
ભારતીય જનતા પાર્ટીના નેતા અને દેશના ગૃહ મંત્રી અમિત શાહ ડીસામાં /SABANDH BHARAT NEWS /DEESA