....જીવ દયા.પ્રેમી ઠાકોરદાસ ખત્રી દ્વારા હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓને ઇડલી સંભાર નો નાસ્તો કરાયો

તારીખ.૨૫.૨.૨૦૨૩ રોજ બપોરે. ૪.૦૦ કલાકે પાલનપુરમાં.વિરપુર. આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓને ઇડલી સંભાર નો નાસ્તો આપવામાં આવ્યો જીવ દયા ફાઉન્ડેશન દ્વારા રામચંદ્ર ભાઈ એસ ગોવિંદા સહયોગથી બપોરે ૪. ૦૦ કલાકે.ધનિયાણા ચોકડી વીરપુર આશ્રમમાં રહેતા.૧૬૫ વિદ્યાર્થીઓની. ઇડલી સંભાર નો નાસ્તો આપવામાં આવ્યો સેવા કાર્યમાં જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. હરિભાઈ વિષ્ણુ મહારાજ. પરાગભાઈ સ્વામી. ચંદનભાઈ. દિનેશભાઈ શર્મા.નિકુલભાઈ પટેલ .તેમજ સ્ટાફ ધાન શાળા માં ભણતા વિદ્યાર્થીઓ પણ ખુશ થઈ ગયા હતા જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોર દાસ ખત્રી ખૂબ ખૂબ.આભાર માનવામાં આવ્યો હતો