તાજેતરમાં રાજ્યકક્ષાનું ૫૦ મું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ધાંગધ્રા ખાતે યોજવામાં આવ્યું હતું તેમાં બનાસકાંઠા જિલ્લાની દિયોદર તાલુકા ની શ્રી સુરાણા પ્રાથમિક શાળા વિભાગ નંબર બે માં ઇકોફ્રેન્ડલી સામગ્રીમાં ભાગ લીધો હતો.. શાળાની વિદ્યાર્થીની માહીબેન જોશી તેમજ પૂર્વાબેન જોશી તેમજ માર્ગદર્શન ગૌ ભક્ત શિક્ષક શ્રી રાજેશકુમાર શિવશંકર જોશી એ સમગ્ર ગુજરાતમાં નોમિનેટ થઈ જિલ્લા, તાલુકા તેમજ ગામ નું નામ રોશન કર્યું છે.જેમને ગોમય પ્રોડક્ટ બનાવી છે. ગો માતા ના ગોબર માંથી ૪૦ પ્રકાર ની પ્રોડક્ટ બનાવી છે. ભારત ને પ્લાસ્ટિક મુક્ત કરી પર્યાવરણ ની રક્ષા કરી ભારત ને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ આ કૃતિ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. આ કૃતિ હવે રાષ્ટ્રકક્ષા એ ગુજરાત રાજ્ય નું પ્રતિનિધિત્વ કરશે.આ સિદ્ધિ બદલ શાળા પરિવાર માં આનંદ ની લાગણી જોવા મળી રહી છે. તેમજ શાળા એ ગામ નું ગૌરવ વધાર્યું એ બદલ ગામ દ્વારા પણ શાળા ને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઝગડિયા તાલુકાના હરીપુરા ગામની દુલ્હને પ્રભુતામાં પગલાં પાડતા પહેલા મતદાન કર્યું.
ઝગડિયા તાલુકાના હરીપુરા ગામની દુલ્હને પ્રભુતામાં પગલાં પાડતા પહેલા મતદાન કર્યું.
जिंतूर येथील आनंदेश्वर गणेश मित्र मंडळ यांच्या वतीने रक्तदान शिबिर संपन्न
जिंतूर सय्यद फिरोज citiy news 24
जिंतूर येथील आनंदेश्वर गणेश मित्र मंडळ च्या...
दमदार बैटरी और बेहतरीन प्रोसेसर के साथ इस दिन लॉन्च होगा Asus का ये खास फोन, यहां जानें जरूरी डिटेल
स्मार्टफोन का बाजार दिन पर दिन बढ़ता जा रहा है। ऐसे में कंपनियां लगातार नए फोन लॉन्च करती रहती...
FD Interest: LIC की एफडी से मुनाफा कमाने का मौका, 7.75 फीसद तक मिल रहा ब्याज
नई दिल्ली, बिजनेस डेस्क। Housing Finance Fixed Deposit Interest Rates: अगर निवेश के...
कोटा: सारणेश्वर महादेव से गंगेश्वर महादेव तक कावड़ यात्रा का अयोजन, शिव पार्वती के स्वरूप बने
कोटा. कनवास क्षेत्र के सारणेश्वर महादेव मन्दिर परिसर से आजादपुरा कालीसिंध नदी के तट पर स्थित...