રાજયમાં ક્રિકેટ રમતા 30 દિવસમાં 6 યુવાનોના મોત નીયપજતા ચકચાર મચીજવા પામી છે, ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ ઍટેકના પ્રમાણમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે . હાલમાં કેટલીક એવી ઘટનાઓ સામે આવી છે. જેમાં મેદાનમાં ક્રિકેટ રમતી વખતે યુવકોને હાર્ટ ઍટેક આવ્યો અને થોડા સમય પછી તેમનું મોત થયું છે. આ મામલે નિષ્ણાતો કહે છે કે ફૂડ હેબિટના કારણે યુવાનોના મોત થાય છે. યુવાનોને લંચમાં પૌષ્ટિક આહાર આપવો જોઈએ . સ્ટ્રેસ પણ આની પાછળ જવાબદાર છે. જીમ અને મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ ક્રિકેટ રમતાં રમતાં મોતનો વધુ એક બનાવ અમદાવાદ પાસે ભાડજના શાંતિનિકેતનમાં GST ઓફિસરનું ચાલુ મેચે હાર્ટ એટેકથી મોત થયુ હતુ, આખરી ક્ષણો કેમેરામાં કેદ મૅચમાં બોલિંગ કરતાં કરતા હાર્ટ એટેક આવ્યુ હતુ,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰংঘৰৰ বাকৰিত আহোম জাতীয় গণমঞ্চৰ প্ৰতিষ্ঠা দিৱস
ৰংঘৰৰ বাকৰিত আহোম জাতীয় গণমঞ্চৰ প্ৰতিষ্ঠা দিৱস
ৰংঘৰৰ বাকৰিত আহোম জাতীয় গণমঞ্চৰ প্ৰতিষ্ঠা দিৱস...
Bihar Flood News: बिहार में बाढ़ से हाहाकार... नेपाल का पानी बना महामुसीबत | Aaj Tak News
Bihar Flood News: बिहार में बाढ़ से हाहाकार... नेपाल का पानी बना महामुसीबत | Aaj Tak News
શાહિદ કપૂરે જણાવ્યું કેમ તેણે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા, કહ્યું- હું દારૂ પીતો નથી અને શાકાહારી છું…
કોફી વિથ કરણ 7 ના લેટેસ્ટ એપિસોડને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. તેમાં કરણ જોહરના...
DSM Fresh Food Limited’s IPO to open on Friday, September 26, 2025 with Price Band of Rs. 96 – Rs. 101 per Equity Share each of Face Value of Rs. 10 each
DSM Fresh Food Limited’s IPO to open on Friday, September 26, 2025 with Price Band of Rs....
ધ્રાંગધ્રામાં હત્યાના બનાવના પગલે ૨૪ કલાક વિતી ગયા હોવા છતાં લાશ સ્વીકારવાનો ઇન્કાર
ધ્રાંગધ્રામાં હત્યાના બનાવના પગલે ૨૪ કલાક વિતી ગયા હોવા છતાં લાશ સ્વીકારવાનો ઇન્કાર