સોજીત્રા તાલુકાના પલોલ ખાતે વડતાલ સંસ્થાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત સભામાં આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ ઉપસ્થિત રહી ઠાકોરજીનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા. તેઓની સાથે જિલ્લા સંગઠન ઉપપ્રમુખશ્રી છત્રસિંહ જાદવ, સોજીત્રા શહેર પ્રમુખશ્રી અલ્કેશભાઇ પટેલ, મહામંત્રીશ્રી જતીનભાઈ પટેલ, સોજીત્રા તાલુકા મહામંત્રીશ્રી બળદેવભાઈ પરમાર, એ.પી.એમ.સી ચેરમેનશ્રી કિશોરભાઈ પટેલ, રૂણજ ગામના સરપંચશ્રી પ્રવીણભાઈ પરમાર, શ્રી શૈલેષભાઈ પટેલ તથા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘पाताल में गया अनुच्छेद 370, अब कभी वापस नहीं आएगा’, JK विधानसभा में हुए बवाल पर बोले मुख्तार अब्बास नकवी
पूर्व केंद्रीय मंत्री एवं भारतीय जनता पार्टी (BJP) के दिग्गज नेता मुख्तार अब्बास नकवी ने दावा...
કડીના ગ્રામ્ય વિસ્તારમાંથી નવમા ધોરણમાં ભણતી દીકરી મધરાતે ગુમ થતાં માતાએ ફરિયાદ નોંધાવી
કડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં થોડાક દિવસોમાં સગીર વયના યુવકો તેમજ યુવતીઓ ગુમ થયાની અનેક...
মৰাণৰ কাছমাৰীত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা, এজন থিতাতে নিহত
মৰাণৰ কাছমাৰীত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা, এজন থিতাতে নিহত
ट्रेन में अधेड़ के साथ मारपीट चलती ट्रेन से दिया धक्का कोटा स्टेशन के निकट की घटना घायल एमबीएस अस्पताल में भर्ती
ट्रेन में अधेड़ के साथ मारपीट चलती ट्रेन से दिया धक्का कोटा स्टेशन के निकट की घटना घायल एमबीएस...