ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના શિક્ષકોને મળશે કેસલેસ યોજના નો લાભ ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાત રાજ્યનું 2023 નું બજેટ વિધાનસભમમાં રજુ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓન શિક્ષકોને કેસલેસ યોજનાના લાભ માટે સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી જેના અનુસંધાને સમગ્ર ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોમાં હર્ષની લાગણી પ્રસરી હતી.ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ દ્વારા ઘણા લાંબા સમયથી ગુજરાત રાજ્યના ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે કેસલેસ યોજનામાં સમાવેશ ની માંગણી કરવામાં આવી હતી.પ્રસ્તુત બાબતે ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ દ્વારા વારંવાર વિવિધ સ્થાને રજુઆત કરવામાં આવેલ જેને અનુલક્ષી સરકારશ્રી દ્વારા શિક્ષક હિતના ખૂબ જ અવકારદયક કહી શકાય તેવો નિર્ણય લીધેલ છે.સંગઠન ના અધ્યક્ષશ્રી ઉજવવલભાઈ પટેલ દ્વારા સહુ શિક્ષક મિત્રો અને સંગઠન ના કાર્યનિષ્ઠ મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા અને આ બાબતે ઝડપી પરિપત્ર થઈ આ લાભ વહેલામાં વહેલી તકે મળતો થાય એ માટે તત્પરતા પૂર્વક કર્યા કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इंदौर चिड़ियाघर बनेगा भारत का पहला 'ज़ीरो वेस्ट' चिड़ियाघर
इंदौर का कमला नेहरू प्राणी संग्रहालय (इंदौर चिड़ियाघर) अब भारत का पहला 'जीरो वेस्ट' चिड़ियाघर...
অভিনেতা আদিত্য সিং ৰাজপুতৰ মৃত্যু
🔴যুৱ প্ৰজন্মৰ জনপ্ৰীয় অভিনেতা আদিত্য সিং ৰাজপুতৰ ৰহস্যজনক মৃত্যু।
🔴আন্ধেৰীত থকা নিজৰ ঘৰৰ বাথৰূমত...
વજન-ઊંચાઈ માપી બાળકોના શારીરિક વિકાસની નોંધ લેવા જિલ્લાની ૯૫૨ આંગણવાડીઓને CSR પ્રવૃત્તિ હેઠળ સ્ટેડીઓમીટર અપાયાં
વજન-ઊંચાઈ માપી બાળકોના શારીરિક વિકાસની નોંધ લેવા જિલ્લાની ૯૫૨ આંગણવાડીઓને CSR પ્રવૃત્તિ હેઠળ...
બીપીનભાઈ પટેલે કડાણા ડેમની તસ્વીર પોતે એક ડ્રોઈંગ પેપર પર તૈયાર કરી
મહીસાગર જિલ્લામાં આવેલા છાયાણ ગામના વતની બીપીનભાઈ પટેલ એક આર્ટિસ્ટ મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા...
ড০ ভূপেন হাজৰিকাক ভাৰতৰত্ন প্ৰদান কৰাৰ সময়ত মল্লিকাজুন খৰ্গেই কি কৈছিল..
ড০ ভূপেন হাজৰিকাক ভাৰতৰত্ন প্ৰদান কৰাৰ সময়ত মল্লিকাজুন খৰ্গেই কৈছিল যে গান গোৱা লোকক কিয় ভাৰতৰত্ন...