વાવ તાલુકાના પાનેસડા પાસે જોરડીયાલી તખતપુરા માઇનોર કેનાલમાં 10 થી 15 ફૂટનું ગાબડું પડ્યું..

કેનાલની બાજુમાં આવેલ ખેતરોમા તૂટેલ કેનાલના પાણી ફરી વળ્યાં...

એરંડા અને જીરાના પાકમાં ફરી વળ્યાં પાણી, ખેડૂતોના ઉભા પાકને થયું નુકશાન..

પાક લેવાના સમયે જ કેનાલ તૂટતા ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોએ કરી વળતરની માંગ..