મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે,ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોઈ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે,બિસ્માર રોડને લીધે વર્ષોથી ચાલતી દિયોદર ઝઝામ બસ પણ બંધ કરી દેવાતાં લોકોને આવજા કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે,અંતરિયાળ રસ્તો હોઈ છેવાડાના ગામોના કોઈ બીમાર કે પ્રસૂતા મહિલાઓને સારવાર માટે દવાખાને લાવવા લઈ જવામાં હેરાનગતિ ભોગવવી પડે છે,છેલ્લા કેટલાય વર્ષોથી આ ભંગાર રસ્તા પર જવાબદાર માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા કોઈ જ રીપેરીંગ કરાતું નથી,તાકીદે રસ્તો પેવર કરાય તેવી સરહદી ગામોના લોકોની માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गरजू व होतकरू विद्यार्थ्यांना आहोपा तर्फे शैक्षणिक साहित्याची वितरण
उदगीर येथील लालबहादूर शास्त्री महाविद्यालयात गरजू व होतकरू विद्यार्थ्यांसाठी सुरू करण्यात आलेल्या...
વલભીપુર શહેરમાં કોંગ્રેસ સંગઠન દ્વારા પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું
વલભીપુર શહેરમાં કોંગ્રેસ સંગઠન દ્વારા પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું
श्री गोपाल लाल जी मंदिर बालचंद पाड़ा,बूंदीमें दिनांक 27, जून/ गुरुवार शाम
जगन्नाथ की आरती एवं हरिनाम कीर्तन कर जगन्नाथ की महिमा का गुणगान किया जाएगा, सभी भक्तों से निवेदन...
ભારે વરસાદથી નર્મદા જિલ્લામાં આવેલા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો
ઉપરવાસમાં આવેલા ઈન્દિરા સાગર ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. જેને લઈને ડેમમાંથી વધુ...
Priyanka Chopra: प्रियंका की लाडली मालती कुछ यूं मां की मदद करती आईं नजर, एकटक देखते ही रह गए फैंस
प्रियंका चोपड़ा इन दिनों अपनी अमेजन प्राइम सीरीज 'सिटाडेल' की सफलता को खूब एन्जॉय कर रही हैं।...