મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે,ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોઈ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે,બિસ્માર રોડને લીધે વર્ષોથી ચાલતી દિયોદર ઝઝામ બસ પણ બંધ કરી દેવાતાં લોકોને આવજા કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે,અંતરિયાળ રસ્તો હોઈ છેવાડાના ગામોના કોઈ બીમાર કે પ્રસૂતા મહિલાઓને સારવાર માટે દવાખાને લાવવા લઈ જવામાં હેરાનગતિ ભોગવવી પડે છે,છેલ્લા કેટલાય વર્ષોથી આ ભંગાર રસ્તા પર જવાબદાર માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા કોઈ જ રીપેરીંગ કરાતું નથી,તાકીદે રસ્તો પેવર કરાય તેવી સરહદી ગામોના લોકોની માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2024 Toyota Camry vs Skoda Superb: कीमत, स्पेसिफिकेशन और फीचर्स के मामले में कौन बेहतर
भारत में प्रीमियम सेडान कारों के ऑप्शन के रूप में Toyota Camry और Skoda Superb दोनों ही बेहतर है।...
ઢાઢર નદીમાં પગ લપસતા મગર યુવાનને નદીમાં ખેંચી ગયો, Video જોઇ જીવ તાળવે ચોંટી જશે
ઢાઢર નદીમાં પગ લપસતા મગર યુવાનને નદીમાં ખેંચી ગયો, Video જોઇ જીવ તાળવે ચોંટી જશે
વલસાડ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક.શાકભાજી માર્કેટમાં અસામાજિક તત્વો દ્વારા 4 રીક્ષાના કાચ તોડાયા
વલસાડ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક.શાકભાજી માર્કેટમાં અસામાજિક તત્વો દ્વારા 4 રીક્ષાના કાચ તોડાયા