મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે,ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોઈ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે,બિસ્માર રોડને લીધે વર્ષોથી ચાલતી દિયોદર ઝઝામ બસ પણ બંધ કરી દેવાતાં લોકોને આવજા કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે,અંતરિયાળ રસ્તો હોઈ છેવાડાના ગામોના કોઈ બીમાર કે પ્રસૂતા મહિલાઓને સારવાર માટે દવાખાને લાવવા લઈ જવામાં હેરાનગતિ ભોગવવી પડે છે,છેલ્લા કેટલાય વર્ષોથી આ ભંગાર રસ્તા પર જવાબદાર માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા કોઈ જ રીપેરીંગ કરાતું નથી,તાકીદે રસ્તો પેવર કરાય તેવી સરહદી ગામોના લોકોની માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पूर्व छात्रों को अपनी शिक्षा भूमि को समय देने की आवश्यकता है - अंकित जैन
पूर्व छात्रों को अपनी शिक्षा भूमि को समय देने की आवश्यकता है - अंकित जैनबूंदी। विद्या भारती...
Kangana Ranaut को पड़े थप्पड़ को लेकर Ranjeet Singh Raju ने कह दी बहुक बड़ी बात, सुनिए बयान | AajTak
Kangana Ranaut को पड़े थप्पड़ को लेकर Ranjeet Singh Raju ने कह दी बहुक बड़ी बात, सुनिए बयान | AajTak
CITY CRIME NEWS આજ રોજ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે યુવા ભાજપ દ્વારા પ્રધાનમંત્રી શ્રી
CITY CRIME NEWS આજ રોજ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે યુવા ભાજપ દ્વારા પ્રધાનમંત્રી શ્રી
ahmedabad AMC press conference LG મેડીકલ COLLEGE નું નામ બદલવા બાબત sms news
ahmedabad AMC press conference LG મેડીકલ COLLEGE નું નામ બદલવા બાબત sms news