મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે,ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોઈ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે,બિસ્માર રોડને લીધે વર્ષોથી ચાલતી દિયોદર ઝઝામ બસ પણ બંધ કરી દેવાતાં લોકોને આવજા કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે,અંતરિયાળ રસ્તો હોઈ છેવાડાના ગામોના કોઈ બીમાર કે પ્રસૂતા મહિલાઓને સારવાર માટે દવાખાને લાવવા લઈ જવામાં હેરાનગતિ ભોગવવી પડે છે,છેલ્લા કેટલાય વર્ષોથી આ ભંગાર રસ્તા પર જવાબદાર માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા કોઈ જ રીપેરીંગ કરાતું નથી,તાકીદે રસ્તો પેવર કરાય તેવી સરહદી ગામોના લોકોની માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sabarmati Riverfront just gets better as we open doors to the Atal Bridge.
Sabarmati Riverfront just gets better as we open doors to the Atal Bridge.
80 लाख के बजट से आयोजित होगा 15 दिवसीय कजली तीज मेला
80 लाख के बजट से आयोजित होगा 15 दिवसीय कजली तीज मेला
हंगामेदार बैठक में तीज मेले का बजट हुआ...
पुरानी रंजिश में युवक को घर के बाहर बुलाकर चाकू मारकर किया घायल
शहर के कुन्हाड़ी इलाके में बुधवार देर रात को पुरानी रंजिश में एक युवक को घर से बुलाकर चाकू मार कर...
ડીસામાં પાલીતાણામાં બનેલી જૈન ભગવાન આદિનાથ ના પગલાં તોડવાની ઘટનાને લઈ વિશાળ રેલી || JKS NEWS
ડીસામાં પાલીતાણામાં બનેલી જૈન ભગવાન આદિનાથ ના પગલાં તોડવાની ઘટનાને લઈ વિશાળ રેલી || JKS NEWS