મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે,ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોઈ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે,બિસ્માર રોડને લીધે વર્ષોથી ચાલતી દિયોદર ઝઝામ બસ પણ બંધ કરી દેવાતાં લોકોને આવજા કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે,અંતરિયાળ રસ્તો હોઈ છેવાડાના ગામોના કોઈ બીમાર કે પ્રસૂતા મહિલાઓને સારવાર માટે દવાખાને લાવવા લઈ જવામાં હેરાનગતિ ભોગવવી પડે છે,છેલ્લા કેટલાય વર્ષોથી આ ભંગાર રસ્તા પર જવાબદાર માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા કોઈ જ રીપેરીંગ કરાતું નથી,તાકીદે રસ્તો પેવર કરાય તેવી સરહદી ગામોના લોકોની માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मचा कोहराम खून से लथपथ मिली युवक की लाश।
जनपद आजमगढ़ में,मचा कोहराम खून से लथपथ मिली युवक की लाश।मालूम होकि जनपद आजमगढ़ के थाना...
Adani Wilmar Share Q4 Results| Net profit 59% बढ़ा, कैसे हैं रिजल्ट्स? AWL Share
Adani Wilmar Share Q4 Results| Net profit 59% बढ़ा, कैसे हैं रिजल्ट्स? AWL Share
তিনিচুকীয়াৰ হোটেল এৰমা ৰেচিডেন্সিত তিনিচুকীয়াৰ শ্ৰেষ্ঠ পূজা সমিতি সমূহক বঁটা প্ৰদান অনুষ্ঠান
তিনিচুকীয়াৰ হোটেল এৰমা ৰেচিডেন্সিত তিনিচুকীয়াৰ শ্ৰেষ্ঠ পূজা সমিতি সমূহক বঁটা প্ৰদান অনুষ্ঠান
સિહોર શહેરમાં કોંગ્રેસ દ્વારા પત્રિકા વિતરણ કરવામાં આવ્યું
સિહોર શહેર તાલુકા કોંગ્રેસ દ્રારા ગ્રામ્ય અને પાલીતાણા વિઘાનસભા વિસ્તારમાં ઘેર ઘેર પત્રિકા વિતરણ...