મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે,ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોઈ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે,બિસ્માર રોડને લીધે વર્ષોથી ચાલતી દિયોદર ઝઝામ બસ પણ બંધ કરી દેવાતાં લોકોને આવજા કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે,અંતરિયાળ રસ્તો હોઈ છેવાડાના ગામોના કોઈ બીમાર કે પ્રસૂતા મહિલાઓને સારવાર માટે દવાખાને લાવવા લઈ જવામાં હેરાનગતિ ભોગવવી પડે છે,છેલ્લા કેટલાય વર્ષોથી આ ભંગાર રસ્તા પર જવાબદાર માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા કોઈ જ રીપેરીંગ કરાતું નથી,તાકીદે રસ્તો પેવર કરાય તેવી સરહદી ગામોના લોકોની માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
দক্ষিণ শালমাৰা সমবায় সমিতিত দুৰ্নীতিৰ অভিযোগ।
দক্ষিণ শালমাৰা সমবায় সমিতিত দুৰ্নীতিৰ অভিযোগ।
ED Summon To Arvind Kejriwal: Bansuri Swaraj ने केजरीवाल पर बोला हमला, 'आम आदमी पार्टी बौखला गई है'
ED Summon To Arvind Kejriwal: Bansuri Swaraj ने केजरीवाल पर बोला हमला, 'आम आदमी पार्टी बौखला गई है'
ರಾಜ್ಯದಲ್ಲಿನ ಶಿಕ್ಷಕರು ಎದುರಿಸುತ್ತಿರುವ ವಿವಿಧ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಬಗೆಹರಿಸುವಲ್ಲಿ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಶ್ರಮಿಸುತ್ತೇನೆ - ಶ್ರೀಮತಿ ವೀಣಾ ಸೆರಾವೊ
ಫೆಬ್ರವರಿ 7, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು ವಿಧಾನ ಪರಿಷತ್ ಚುನಾವಣೆಗೆ ಬೆಂಗಳೂರು ಶಿಕ್ಷಕರ...
🔴બ્રેકિંગ.....
કોંગ્રેસના વધુ ૯ ઉમેદવાર જાહેર
કોંગ્રેસના વધુ ૯ ઉમેદવાર જાહેર
અત્યાર સુધીમાં કુલ ૧૦૪ ઉમેદવાર જાહેર કર્ય