મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે,ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોઈ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે,બિસ્માર રોડને લીધે વર્ષોથી ચાલતી દિયોદર ઝઝામ બસ પણ બંધ કરી દેવાતાં લોકોને આવજા કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે,અંતરિયાળ રસ્તો હોઈ છેવાડાના ગામોના કોઈ બીમાર કે પ્રસૂતા મહિલાઓને સારવાર માટે દવાખાને લાવવા લઈ જવામાં હેરાનગતિ ભોગવવી પડે છે,છેલ્લા કેટલાય વર્ષોથી આ ભંગાર રસ્તા પર જવાબદાર માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા કોઈ જ રીપેરીંગ કરાતું નથી,તાકીદે રસ્તો પેવર કરાય તેવી સરહદી ગામોના લોકોની માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিজেপিৰ কেন্দ্ৰীয় সংসদীয় সমিতি আৰু নিৰ্বাচনী সমিতিত সৰ্বানন্দ সোণোৱাল
নতুনকৈ গঠন কৰা হৈছে বিজেপিৰ কেন্দ্ৰীয় সংসদীয় সমিতি। দলৰ সৰ্বোচ্চ সিদ্ধান্ত গ্ৰহণকাৰী সংস্থা...
सोनारी पुलिस ने सोनारी 7 नंबर वार्ड में ड्रग्स के खिलाफ चलाया अभियान
*सोनारी पुलिस ने सोनारी नगर ड्रग्स के खिलाफ चलाया अभियान* सोनारी ,01दिसम्बर:- चराई देव जिला...
નાના મઢાદ ગામની સીમમાં જુગાર રમતા ૪ પકડાયા
જોરાવરનગર ના અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ ખેર અના.પો.હેડ કોન્સ. જોરાવરનગર પોલીસ સ્ટેશનનાએ ફરીયાદ...
દાહોદ ચોસાલા ગામ કેદારનાથ મંદિરમાં રાત્રીના સમયે દાન પેટીમાંથી ચોરી 2022 | Spark Today News
દાહોદ ચોસાલા ગામ કેદારનાથ મંદિરમાં રાત્રીના સમયે દાન પેટીમાંથી ચોરી 2022 | Spark Today News
ખંભાત નગરપાલિકામાં પેન્શનરો દ્વારા 'રામધૂન' બોલાવાઈ.
છેલ્લા ૧૮ દિવસથી નગરપાલિકામાં પેન્શનરો પેન્શન બાબતે નગરપાલિકાનો ઘેરાવ કરી રહ્યા છે.તેમ છતાંય...