મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે,ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોઈ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે,બિસ્માર રોડને લીધે વર્ષોથી ચાલતી દિયોદર ઝઝામ બસ પણ બંધ કરી દેવાતાં લોકોને આવજા કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે,અંતરિયાળ રસ્તો હોઈ છેવાડાના ગામોના કોઈ બીમાર કે પ્રસૂતા મહિલાઓને સારવાર માટે દવાખાને લાવવા લઈ જવામાં હેરાનગતિ ભોગવવી પડે છે,છેલ્લા કેટલાય વર્ષોથી આ ભંગાર રસ્તા પર જવાબદાર માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા કોઈ જ રીપેરીંગ કરાતું નથી,તાકીદે રસ્તો પેવર કરાય તેવી સરહદી ગામોના લોકોની માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારત ખરીફ પાકના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડાનું સાક્ષી બનશે: નિષ્ણાતો
ICRA નિષ્ણાતે જણાવ્યું હતું કે ખરીફ વાવણીમાં વિલંબ સિઝનના બીજા ભાગમાં પૂરો કરવો મુશ્કેલ હોઈ શકે...
ट्रैक्टर बेचकर Pakistan से IND vs PAK का मैच देखने आया शख्स , PAK के हार के बाद क्या कहा? | Aaj Tak
ट्रैक्टर बेचकर Pakistan से IND vs PAK का मैच देखने आया शख्स , PAK के हार के बाद क्या कहा? | Aaj Tak
भाजपा का नया अध्यक्ष दक्षिण भारत से बनाने पर मंथन:दिसंबर में नया चेहरा मिल जाएगा
भाजपा का नया राष्ट्रीय अध्यक्ष दक्षिण भारत से हो सकता है। पार्टी ने 15 दिसंबर तक नया अध्यक्ष...