મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે,ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોઈ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે,બિસ્માર રોડને લીધે વર્ષોથી ચાલતી દિયોદર ઝઝામ બસ પણ બંધ કરી દેવાતાં લોકોને આવજા કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે,અંતરિયાળ રસ્તો હોઈ છેવાડાના ગામોના કોઈ બીમાર કે પ્રસૂતા મહિલાઓને સારવાર માટે દવાખાને લાવવા લઈ જવામાં હેરાનગતિ ભોગવવી પડે છે,છેલ્લા કેટલાય વર્ષોથી આ ભંગાર રસ્તા પર જવાબદાર માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા કોઈ જ રીપેરીંગ કરાતું નથી,તાકીદે રસ્તો પેવર કરાય તેવી સરહદી ગામોના લોકોની માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ट्रांसपेरेंट लैपटॉप लाने की तैयारी में Lenovo, मोबाइल वर्ल्ड कांग्रेस में हो सकता है लॉन्च
लेनोवो अपने यूनिक और बेहतरीन लैपटॉप्स के लिए जाना जाता है। यह अपने कस्टमर्स को बेस्ट एक्सपीरियंस...
নতুন বজাৰ আৰক্ষী চকী হল গৈ চাউলৰ গুদাম।।
সাংবাদিকৰ কেমেৰা দেখি পলাল চাউল চুৰ
●নতুন বজাৰ আৰক্ষী চকী হল গৈ চাউলৰ গুদাম
প্ৰধানমন্ত্ৰী...
जिला प्रभारी सचिव और जिला कलेक्टर ने किया अस्पताल का निरीक्षण
जिला प्रभारी सचिव और जिला कलेक्टर ने किया अस्पताल का निरीक्षण विभिन्न वार्डों में जाकर मरीजों से...
અબડાસા વિધાનસભા ના લોકલાડીલા ઉમેદવાર શ્રી પ્રધ્યુંમનસિંહ જાડેજા સાહેબ નો ચૂંટણી પ્રચાર માં નિરોણા
અબડાસા વિધાનસભા ના લોકલાડીલા ઉમેદવાર શ્રી પ્રધ્યુંમનસિંહ જાડેજા સાહેબ નો ચૂંટણી પ્રચાર માં નિરોણા