મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે,ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોઈ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે,બિસ્માર રોડને લીધે વર્ષોથી ચાલતી દિયોદર ઝઝામ બસ પણ બંધ કરી દેવાતાં લોકોને આવજા કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે,અંતરિયાળ રસ્તો હોઈ છેવાડાના ગામોના કોઈ બીમાર કે પ્રસૂતા મહિલાઓને સારવાર માટે દવાખાને લાવવા લઈ જવામાં હેરાનગતિ ભોગવવી પડે છે,છેલ્લા કેટલાય વર્ષોથી આ ભંગાર રસ્તા પર જવાબદાર માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા કોઈ જ રીપેરીંગ કરાતું નથી,તાકીદે રસ્તો પેવર કરાય તેવી સરહદી ગામોના લોકોની માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম চৰকাৰৰ সহযোগত শিৱসাগৰত জ্যেষ্ঠ নাগৰিক সন্মিলনৰ ককা আইতা দিৱস উদ্যাপনৰ প্ৰস্তুতি
শিৱসাগৰঃ অসম জ্যেষ্ঠ নাগৰিক সন্মিলনৰ উদ্যোগত শিৱসাগৰ জিলা জ্যেষ্ঠ নাগৰিক সন্মিলনে যোৱা ০৩ আগষ্ট...
વન સંરક્ષણ અને સંવર્ધન કાયદાનો પાવીજેતપુર આદિવાસીઓ દ્વારા આવેદનપત્ર આપી વિરોધ કરાયો
વન સંરક્ષણ અને સંવર્ધન કાયદાનો પાવીજેતપુર આદિવાસીઓ દ્વારા આવેદનપત્ર આપી વિરોધ કરાયો
...
DEESA/ડીસા માં કોંગ્રેસ ઉમેદવાર જાહેર થતાં, કોંગ્રેસ ના આગેવાનો એ આપ્યા રાજીનામાં..
DEESA/ડીસા માં કોંગ્રેસ ઉમેદવાર જાહેર થતાં, કોંગ્રેસ ના આગેવાનો એ આપ્યા રાજીનામાં..
Gujarat Election: વિશ્વકર્મા સમાજ આવ્યો આગળ સૌરાષ્ટ્ર્રમાં ૬ ટિકિટ વિશ્વકર્મા સમાજને મળવી જોઈએ
વિશ્વકર્મા સમાજ આવ્યો આગળ સૌરાષ્ટ્ર્રમાં ૬ ટિકિટ વિશ્વકર્મા સમાજને મળવી જોઈએ! નહીં તો જડબાતોડ...