મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે,ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોઈ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે,બિસ્માર રોડને લીધે વર્ષોથી ચાલતી દિયોદર ઝઝામ બસ પણ બંધ કરી દેવાતાં લોકોને આવજા કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે,અંતરિયાળ રસ્તો હોઈ છેવાડાના ગામોના કોઈ બીમાર કે પ્રસૂતા મહિલાઓને સારવાર માટે દવાખાને લાવવા લઈ જવામાં હેરાનગતિ ભોગવવી પડે છે,છેલ્લા કેટલાય વર્ષોથી આ ભંગાર રસ્તા પર જવાબદાર માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા કોઈ જ રીપેરીંગ કરાતું નથી,તાકીદે રસ્તો પેવર કરાય તેવી સરહદી ગામોના લોકોની માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
संतोष भाऊ मुरकुटे यांच्या वाढदिवसानिमित्त भाजपा पदाधिकाऱ्यांची आढावा बैठक संपन्न
पालम प्रतिनिधी
भाजपा प्रदेश कार्यकारणी सदस्य श्री संतोष भाऊ मुरकुटे यांच्या...
भारत ने 61 रन से जीता पहला टी-20:साउथ अफ्रीका के खिलाफ सैमसन की सेंचुरी
भारत ने साउथ अफ्रीका को पहले टी-20 में 61 रन से हरा दिया। डरबन के किंग्समीड स्टेडियम में साउथ...
মঙলদৈ জিলা পুথিভঁৰাল প্ৰেক্ষাগৃহত সম্ভাৱনা সংসদ সভা অনুষ্ঠিত
সৰ্ব্ব ভাৰতীয় জমিয়ত _ই_হিন্দৰ আহ্বানত দৰং আৰু মঙলদৈ (সাংগঠনিক)জিলা জমিয়ত উলামাৰ উদ্যোগত...
AAJTAK 2 | LOKSABHA CHUNAV 2024 | FARIDABAD LOKSABHA SEAT पर BJP प्रत्याशी का बड़ा दावा | AT2 VIDEO
AAJTAK 2 | LOKSABHA CHUNAV 2024 | FARIDABAD LOKSABHA SEAT पर BJP प्रत्याशी का बड़ा दावा | AT2 VIDEO