મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે,ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોઈ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે,બિસ્માર રોડને લીધે વર્ષોથી ચાલતી દિયોદર ઝઝામ બસ પણ બંધ કરી દેવાતાં લોકોને આવજા કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે,અંતરિયાળ રસ્તો હોઈ છેવાડાના ગામોના કોઈ બીમાર કે પ્રસૂતા મહિલાઓને સારવાર માટે દવાખાને લાવવા લઈ જવામાં હેરાનગતિ ભોગવવી પડે છે,છેલ્લા કેટલાય વર્ષોથી આ ભંગાર રસ્તા પર જવાબદાર માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા કોઈ જ રીપેરીંગ કરાતું નથી,તાકીદે રસ્તો પેવર કરાય તેવી સરહદી ગામોના લોકોની માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mumbai में सरकारी नौकरी के लिए आई हज़ारों की भीड़, मैनेजमेंट के भी पसीने छूट गए! | Government Job
Mumbai में सरकारी नौकरी के लिए आई हज़ारों की भीड़, मैनेजमेंट के भी पसीने छूट गए! | Government Job
અંતરથી માનવતા બતાવનાર અમૃતલાલ પટેલે એડવાન્સ અંગદાન-મહાદાન ની કરી લેખિત જાહેરાત
અંતરથી માનવતા બતાવનાર અમૃતલાલ પટેલે એડવાન્સ અંગદાન-મહાદાન ની કરી લેખિત જાહેરાત
121 की मौत... 19 की अब तक नहीं हो पाई शिनाख्त, हाथरस हादसे में किस जिले से कितने लोगों की गई जान; मृतकों में दूसरे राज्य के भी
नई दिल्ली। उत्तर प्रदेश के हाथरस में हुए हादसे में अभी तक 121 लोगों की जान जा चुकी है।...
BSNL का सबसे सस्ता प्लान! 2GB डेटा, अनलिमिटेड कॉलिंग सहित मिलते हैं ये बेनिफिट्स, कीमत सिर्फ 199 रुपये
BSNL के इस रिचार्ज प्लान में 2 जीबी डेटा प्रतिदिन रोलआउट किया जाता है। इसमें अनलिमिटेड कॉलिंग और...