મોરવાડા દુદોસણ વચ્ચેના 11 કી. મી ખખજધજ રસ્તાને લઈ સરહદી વિસ્તારના લોકો સહિત વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે,ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા હોઈ અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે,બિસ્માર રોડને લીધે વર્ષોથી ચાલતી દિયોદર ઝઝામ બસ પણ બંધ કરી દેવાતાં લોકોને આવજા કરવામાં ભારે હાલાકી વેઠવી પડે છે,અંતરિયાળ રસ્તો હોઈ છેવાડાના ગામોના કોઈ બીમાર કે પ્રસૂતા મહિલાઓને સારવાર માટે દવાખાને લાવવા લઈ જવામાં હેરાનગતિ ભોગવવી પડે છે,છેલ્લા કેટલાય વર્ષોથી આ ભંગાર રસ્તા પર જવાબદાર માર્ગ મકાન વિભાગ દિયોદર દ્વારા કોઈ જ રીપેરીંગ કરાતું નથી,તાકીદે રસ્તો પેવર કરાય તેવી સરહદી ગામોના લોકોની માંગ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Owaisi ने China-Pakistan पर Nirmala Sitharaman से क्या कहा? संसद में खूब हंगामा | Sansad Me Aaj
Owaisi ने China-Pakistan पर Nirmala Sitharaman से क्या कहा? संसद में खूब हंगामा | Sansad Me Aaj
પુના ગામે દીપડાએ પાલતુ કૂતરાને ફાડી ખાધું વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.
મહુવા તાલુકાના પુના ગામે પટેલ ફળિયા ખાતે સંગીતાબેન કિરીટભાઈ પટેલના ઘરે પાલતુ કૂતરા પર રાત્રી...
ओम बिरला दोबारा लोकसभा अध्यक्ष बनने से कोटा मे विकास की गंगा बहेगी--आहूजा
भारतीय जनता पार्टी नेता महेश आहूजा ने कोटा के सांसद श्री ओम बिरला जी के एक बार फिर लोकसभा अध्यक्ष...
Hanuman Jayanti: गृह मंत्रालय की एडवाइजरी, हनुमान जयंती पर कानून-व्यवस्था बनाए रखें सभी राज्य
नई दिल्ली, रामनवमी के मौके पर देश में कई हिस्सों में हिंसा भड़की...
મહુવા આમ આદમી પાર્ટી દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાનશ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાઆવી
મહુવા આમ આદમી પાર્ટી દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાનશ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાઆવી