બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ ને નવા કાર્યકારી પ્રમુખ મળ્યા છે. દિયોદર તાલુકા ના ખાણોદર ગામના વતની અને હાલ દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ પદ નો પદભાર સંભાળતા નરસિંહભાઈ રબારી ને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ ના કાર્યકારી પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે નરસિંહભાઈ રબારી વર્ષો થી કોંગ્રેસ ના સંનિષ્ઠ કાર્યકર છે અને જેમની પક્ષ માં સારી કામગીરી અને વફાદારી ને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જેમને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ ના કાર્યકારી પ્રમુખ પદે વરણી કરી છે નરસિંહભાઈ રબારી બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિ ના પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે અને જેઓ હાલ માં પણ જિલ્લા પંચાયત સદસ્ય તરીકે આરૂઢ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अनुसूचित जाति प्रदेश संयोजक केसरी अहिरवार के द्वारा लगातार किया जा रहा जनसंपर्क
भरवाए जा रहे नारी सम्मान योजना के फार्म
गुनौर :मध्य प्रदेश के पूर्व मुख्यमंत्री एवं प्रदेश अध्यक्ष माननीय कमलनाथ जी की आगामी योजनाओं के...
মঙ্গলদৈত ৬০ বটল নিচাযুক্ত কফ চিৰাপ জব্দ - ১৭ বছৰীয়া নাবালক এইবাৰ ড্ৰাগছ সৰবৰাহ ত
মঙ্গলদৈত ৬০ বটল নিচাযুক্ত কফ চিৰাপ জব্দ - ১৭ বছৰীয়া নাবালক এইবাৰ ড্ৰাগছ সৰবৰাহ ত
Ram Mandir Inaugration: Ayodhya में रामलला की प्राण प्रतिष्ठा से पहले सियासत, एक-दूसरे पर वार
Ram Mandir Inaugration: Ayodhya में रामलला की प्राण प्रतिष्ठा से पहले सियासत, एक-दूसरे पर वार
বন্ধ হব নেকি অধীনস্থ এন্ড্ৰিউ উইল কোম্পানীৰ ১০ খন চাহ বাগিচা ?
মুখ্য সচিবৰ এখন পত্ৰই এতিয়া চাহ শ্ৰমিকৰ মাজত হাহাকাৰ লগাইছে ।
- চৰম আৰ্থিক সংকটত...
વલસાડ બેઠક કબજે કરવા કોંગ્રેસની નવી રણનીતિ જનસંપર્ક પદયાત્રા થી લોકો નો સીધો સંપર્ક કરશે...
વલસાડ બેઠક કબજે કરવા કોંગ્રેસની નવી રણનીતિ જનસંપર્ક પદયાત્રા થી લોકો નો સીધો સંપર્ક કરશે...