જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર મુકામે મેઘલ નદી ની વચ્ચે સ્વયંભૂ પ્રગટ થેયલ શિવલિંગ ને સિધેસ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે માળીયા હાટીના શહેર ના પરમાણદ દાસ ગોરધનદાસ જોશી પરિવાર દ્વારા સીધેસ્વર મહાદેવ ના શિવલિંગ પર ચાંદીનું મુખારવિંદ ચઢાવવામાં આવ્યું હતું તેમજ સુરત ના વિજયભાઈ પ્રભા શકર પંડ્યા દ્વારા ચાંદી નું ચતર ચઢાવવામાં આવ્યું હતું આ સાથે આજે સવારથી શાંતિ યજ્ઞ પણ યોજવામાં આવ્યો હતો જેમાં શાસ્ત્રી શ્રી કેતનભાઈ પોરણી અને જયભાઈ પોરણી દ્વારા 4 કલાક સુધી વિધિ અને મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જ્યારે આ ધાર્મિક કાર્ય માં આસપાસ ના લોકોએ બહોળી શખ્યામાં આવી અને મહાદેવ ના દર્શન નો લાભ લીધો હતો લોકોના કહેવા પ્રમાણે આ લિંગ ખુબજ ચમત્કારિક છે ત્યારે એક સમયે માળીયા હાટીના ના હાટી દરબાર પીઠાત આપા ને આ શિવલિંગ દ્વારા શિવ ના દર્શન થયા હતા અને નવલખો હાર આપ્યો હતો જ્યારે 20 વર્ષ પહેલાં ખોજા જ્ઞાતિ ના યસમીન બેન નાયણી અને લોહાણા જ્ઞાતિ ના મિતા બેન પોબારીને પણ દર્શન આપ્યા હોવા ની લોક મુખે સર્ચા સાંભળવા મળે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भाजपा नेत्री अमिता बागरी ने जिजगांव में किया जनसम्पर्क
भाजपा नेत्री श्रीमती अमिता बागरी जी ने गुनौर विधानसभा के अमानगंज मंडल के ग्राम...
दोबारा होगा NEET एग्जाम, ग्रेस मार्क्स खत्म... जानिए क्या हैं ख़बर।
नीट यूजी धांधली मामले में आज छात्रों की बड़ी जीत हुई है. नीट परीक्षा परिणाम में अनियमितता को...
Uttrakhand Rain: भारी बारिश से देवभूमि में बाढ़ जैसे हालात, Char Dham Yatra भी रुकी | Flood News
Uttrakhand Rain: भारी बारिश से देवभूमि में बाढ़ जैसे हालात, Char Dham Yatra भी रुकी | Flood News
Kolhapur : ‘भीमा काेरेगाव’ प्रकरणातील काेल्हापूर जिल्ह्यातील खाेटे गुन्हे मागे घ्या...BPN news
Kolhapur : ‘भीमा काेरेगाव’ प्रकरणातील काेल्हापूर जिल्ह्यातील खाेटे गुन्हे मागे...