૧૭ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ બનાસકાંઠાના રવેલ અને રાંટીલા ગામે પડેલી ઉલ્કાનો ભેદ ખૂલ્યો. આ ઉલ્કા દુર્લભ પ્રકારની છે અને ૧૭૦ વર્ષ પહેલાં ઉત્તરપ્રદેશના બસ્તી ખાતે મળી હતી. ઓબ્રાઈટ કહેવાતી આ ઉલ્કા ઓછા ઑક્સિજનવાળા વાતાવરણમાં કોઈ તોફાની અગ્નિકૃત અવકાશી પદાર્થનો ભાગ હોવાની શક્યતા છે. હાલમાં બુધ ગ્રહ પર આવું વાતાવરણ છે. એટલે આ ઉલ્કા એ ગ્રહનો હિસ્સો પણ હોઈ શકે. ગામ લોકો અને બનાસકાંઠા વહીવટી તંત્રના પ્રયાસોથી આ ઉલ્કાના નમૂના ફીઝીક્લ રિસર્ચ લેબના વિજ્ઞાનીઓ સુધી પહોંચ્યા. આ દુર્લભ ઉલ્કા અન્ય ગ્રહોના ઉદ્દભવ વિશે પ્રકાશ પાડી શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NITI Aayog का दावा Modi के 9 साल के कार्यकाल में 25 करोड़ लोग गरीबी के दलदल से बाहर|Kharcha Pani 755
NITI Aayog का दावा Modi के 9 साल के कार्यकाल में 25 करोड़ लोग गरीबी के दलदल से बाहर|Kharcha Pani 755
ભારે વરસાદમાં ઘર પડતાં પત્નીનું અસમય મૃત્યુ થતા લખાભાઇને રાજ્ય સરકારે રૂ. ૪ લાખની સહાય આપી
રાજ્ય સરકાર કુદરતી આપદા સમયે માનવ મૃત્યુ થાય તો પરિવારને સહાય આપે છે. દાહોદનાં સિંગવડ તાલુકાના...
પાલનપુર નગરપાલિકા ની સામાન્ય સભા બે મિનિટ માં આટોપાઈ..
પાલનપુર નગરપાલિકા ની સામાન્ય સભા બે મિનિટ માં આટોપાઈ..
गुनौर नगर में आज सद्गुरु नेत्र जांच केंद्र का हुआ शुभारंभ वैदिक मंत्र उच्चारण के साथ नगर परिषद अध्यक्ष ने फीता काटकर किया शुभारंभ
पन्ना जिले के मनोहर नगर में आज सद्गुरु नेत्र जांच केंद्र का शुभारंभ किया गया इस केंद्र के...