૧૭ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ બનાસકાંઠાના રવેલ અને રાંટીલા ગામે પડેલી ઉલ્કાનો ભેદ ખૂલ્યો. આ ઉલ્કા દુર્લભ પ્રકારની છે અને ૧૭૦ વર્ષ પહેલાં ઉત્તરપ્રદેશના બસ્તી ખાતે મળી હતી. ઓબ્રાઈટ કહેવાતી આ ઉલ્કા ઓછા ઑક્સિજનવાળા વાતાવરણમાં કોઈ તોફાની અગ્નિકૃત અવકાશી પદાર્થનો ભાગ હોવાની શક્યતા છે. હાલમાં બુધ ગ્રહ પર આવું વાતાવરણ છે. એટલે આ ઉલ્કા એ ગ્રહનો હિસ્સો પણ હોઈ શકે. ગામ લોકો અને બનાસકાંઠા વહીવટી તંત્રના પ્રયાસોથી આ ઉલ્કાના નમૂના ફીઝીક્લ રિસર્ચ લેબના વિજ્ઞાનીઓ સુધી પહોંચ્યા. આ દુર્લભ ઉલ્કા અન્ય ગ્રહોના ઉદ્દભવ વિશે પ્રકાશ પાડી શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
खटाना की हत्या साजिश, पुलिस सभी आरोपियों को गिरफ्तार करे: गुर्जर महासभा
खटाना की हत्या साजिश, पुलिस सभी आरोपियों को गिरफ्तार करे: गुर्जर महासभा
कोटा में हुई...
Opposition Meeting: विपक्षी दलों की बैठक पर अमित शाह का तंज, पढ़ें बीजेपी ने क्यों कहा कांग्रेस को थैंक्यू
नई दिल्ली, बिहार में कई विपक्षी दल बैठक कर एकता का संदेश दे रहे हैं। कांग्रेस, राजद, जदयू,...
જુના ડીસા ધરપડા મિત્ર મંડળ દ્વારા 16 વર્ષથી ચાલી રહેલા કેમ્પનું જલોત્રા પ્રસ્થાન
જુનાડીસા ધરપડા મિત્ર મંડળ કેમ્પ દ્વારા છેલ્લા 16 વર્ષથી ચાલી રહેલો તેનું આજ રોજ જલોત્રા...
રાશિફળ 30 ઓગસ્ટ 2022: મંગળવારે આ રાશિઓ પર રહેશે હનુમાનજીની કૃપા, ભાગ્ય સાથ આપશે
મેષ
બિનજરૂરી ગુસ્સો અને દલીલો ટાળો. શૈક્ષણિક કાર્યમાં અડચણો આવી શકે છે. સાવધાન રહો....
કરજણ જલારામ નગરપાસેથી સાત જુગારીયાઓને એલ.સી.બી એ મુદ્દામાલ સાથે ઝડપીપાડ્યા.
કરજણ જલારામ નગરપાસેથી સાત જુગારીયાઓને એલ.સી.બી એ મુદ્દામાલ સાથે ઝડપીપાડ્યા.