૧૭ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ બનાસકાંઠાના રવેલ અને રાંટીલા ગામે પડેલી ઉલ્કાનો ભેદ ખૂલ્યો. આ ઉલ્કા દુર્લભ પ્રકારની છે અને ૧૭૦ વર્ષ પહેલાં ઉત્તરપ્રદેશના બસ્તી ખાતે મળી હતી. ઓબ્રાઈટ કહેવાતી આ ઉલ્કા ઓછા ઑક્સિજનવાળા વાતાવરણમાં કોઈ તોફાની અગ્નિકૃત અવકાશી પદાર્થનો ભાગ હોવાની શક્યતા છે. હાલમાં બુધ ગ્રહ પર આવું વાતાવરણ છે. એટલે આ ઉલ્કા એ ગ્રહનો હિસ્સો પણ હોઈ શકે. ગામ લોકો અને બનાસકાંઠા વહીવટી તંત્રના પ્રયાસોથી આ ઉલ્કાના નમૂના ફીઝીક્લ રિસર્ચ લેબના વિજ્ઞાનીઓ સુધી પહોંચ્યા. આ દુર્લભ ઉલ્કા અન્ય ગ્રહોના ઉદ્દભવ વિશે પ્રકાશ પાડી શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત ચૂંટણી: અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં મહાભારતનો ઉલ્લેખ કર્યો, કહ્યું- ‘ભાજપ પાસે તપાસ એજન્સીઓ છે, ભગવાન કૃષ્ણ મારી સાથે’
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે ગુજરાતમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સીએમ...
શ્રી અશોક કુમાર મિશ્રએ પશ્ચિમ રેલ્વેના મહાપ્રબંધક તરીકેનો કાર્યભાર સંભાળ્યો ભારતીય પશ્ચિમ રેલવે
ભારતીય રેલવે મિકેનિકલ એન્જિનિયરિંગ સર્વિસના વરિષ્ઠ અધિકારી શ્રી અશોક કુમાર મિશ્રએ...
મોટાં દડવા એલ સી બી જુગાર રમતા દસ જુગારી ઝડપી લીધા
મોટાં દડવા એલ સી બી જુગાર રમતા દસ જુગારી ઝડપી લીધા
राजस्थान में आज बारिश होने की संभावना:कल 22 जिलों में येलो अलर्ट, देर रात जयपुर में हुई बरसात
राजस्थान में मानसून की हल्की बारिश का दौर शुक्रवार को भी जारी रहा। देर रात जयपुर के कुछ इलाकों...
বানপীড়িত কৃষকক মৰিগাঁও জিলা কৃষি বিভাগৰ ঔজাৰী কৃষি পামত কঠীয়া বিতৰণ
বানপীড়িত কৃষকক মৰিগাঁও জিলা কৃষি বিভাগৰ ঔজাৰী কৃষি পামত কঠীয়া বিতৰণ।