૧૭ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ બનાસકાંઠાના રવેલ અને રાંટીલા ગામે પડેલી ઉલ્કાનો ભેદ ખૂલ્યો. આ ઉલ્કા દુર્લભ પ્રકારની છે અને ૧૭૦ વર્ષ પહેલાં ઉત્તરપ્રદેશના બસ્તી ખાતે મળી હતી. ઓબ્રાઈટ કહેવાતી આ ઉલ્કા ઓછા ઑક્સિજનવાળા વાતાવરણમાં કોઈ તોફાની અગ્નિકૃત અવકાશી પદાર્થનો ભાગ હોવાની શક્યતા છે. હાલમાં બુધ ગ્રહ પર આવું વાતાવરણ છે. એટલે આ ઉલ્કા એ ગ્રહનો હિસ્સો પણ હોઈ શકે. ગામ લોકો અને બનાસકાંઠા વહીવટી તંત્રના પ્રયાસોથી આ ઉલ્કાના નમૂના ફીઝીક્લ રિસર્ચ લેબના વિજ્ઞાનીઓ સુધી પહોંચ્યા. આ દુર્લભ ઉલ્કા અન્ય ગ્રહોના ઉદ્દભવ વિશે પ્રકાશ પાડી શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શ્રી દ્વારિકાધીશ ભગવાન એ જ્યા શિવલિંગ ની સ્થાપ્ના કરી છે
શ્રી દ્વારિકાધીશ ભગવાન એ જ્યા શિવલિંગ ની સ્થાપ્ના કરી છે
સિહોર શહેરમાં જુગાર રમતા એક ઈસમ ઝડપાયો
ભાવનગર અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રોહિબિશન અને અસામાજિક પ્રવૃતિઓ નાથવામાં પોલીસની સક્રિયતા સામે...
મહુધા તાલુકાના વડથલની સરકારી આંગણવાડીમા ચોરી 2022 | Spark Today News Vadodara
મહુધા તાલુકાના વડથલની સરકારી આંગણવાડીમા ચોરી 2022 | Spark Today News Vadodara
2024 Election से पहले विपक्ष के लिए ED बना सबसे बड़ी मुसीबत! Netanagri
2024 Election से पहले विपक्ष के लिए ED बना सबसे बड़ी मुसीबत! Netanagri