ખંભાળિયા તાલુકા ના વાડીનાર ગામમા લોન મેળો યોજાયો જેમા વાડીનાર પોલીસ સ્ટેશન ના PSI યુ બી અખેડ સાહેબ , વાડીનાર BOI ના મેનેજર, સ્ટાફ તથા પોલિસ સ્ટાફ ના માર્ગદર્શન હેઠળ લોન મેળા નૂ આયોજન કરવામા આવ્યુ, જેમા ગ્રામજનો હાજર રહીયા હતા, PSI યૂ બી અખેડ સાહેબ અને BOI ના મેનેજર એ ગામ ના લોકો ને લોન ની પ્રક્રિયા સમજાવી.