બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા મથકે આવેલ શ્રી વી. કે વાઘેલા હાઈસ્કૂલમાં શિક્ષક વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનો ના હસ્તે દીપ પ્રાગટ્ય તેમજ શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો.શાળાના ચેરમેન પ્રવીણસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આચાર્ય દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. શાળા ના શિક્ષક ભાટી સાહેબ, અને ત્રિવેદી સાહેબ દ્વારા નિવૃત્ત થતા અમૃતભાઈ ત્રાબડીયા સાહેબ ને સાકર અને શ્રીફળ આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના ચેરમેન અને આચાર્ય દ્વારા વીંટી આપી સન્માન કરવામાં આવ્યું હતું.પધારેલ મહેમાનો દ્વારા પણ ગણપતિ દાદા ની મૂર્તિ આપી વય નિવૃત્ત થતા શિક્ષક શ્રી નું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના શિક્ષક રામજીભાઈ જોશી દ્વારા સન્માન પત્ર નું વાંચન કરવામાં આવ્યું હતું.પી.ડી જોશી તેમજ પઢાર સાહેબ દ્વારા સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક બાબુભાઈ દેસાઈએ કર્યું હતું તેમજ આભાર વિધિ શાળાના શિક્ષક રઘુભાઈ જોશી એ કરી હતી સમગ્ર શિક્ષક મિત્રોના સાથ અને સહકાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ ભોજન પ્રસાદ લીધો હતો.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Prestone Tynsong questions TMC over Assam Meghalaya boundary issue
Prestone Tynsong questions TMC over Assam Meghalaya boundary issue
Gohana News: दुकानदार की प्रताड़ना से तंग आकर फल विक्रेता ने खाया जहर, जेब से मिला सुसाइड नोट; केस दर्ज
गोहाना शहर में एकता कॉलोनी के सब्जी विक्रेता ने नई सब्जी मंडी से एक दुकानदार से उधार में 10 हजार...
बालक दत्तक घेण्यासाठी इच्छुक पालकांनी
संकेतस्थळावर अर्ज करावा
बाल न्याय मुलांची काळजी व संरक्षण अधिनियम २०१५ च्या कलम ६७ आणि ६८ अन्वये व सुधारीत दत्तक विधान...
રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી ડાંગર, મકાઈ, અને બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી પ્રક્રિયા માટે ઓનલાઇન અરજી કરવી
રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સીઝન વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત ડાંગર, મકાઈ અને...
Ayodhya Ram Mandir: रामलला की प्राण प्रतिष्ठा पर शंकराचार्यों की नाराजगी पर Morari Bapu का बड़ा बयान
Ayodhya Ram Mandir: रामलला की प्राण प्रतिष्ठा पर शंकराचार्यों की नाराजगी पर Morari Bapu का बड़ा बयान