બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા મથકે આવેલ શ્રી વી. કે વાઘેલા હાઈસ્કૂલમાં શિક્ષક વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનો ના હસ્તે દીપ પ્રાગટ્ય તેમજ શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો.શાળાના ચેરમેન પ્રવીણસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આચાર્ય દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. શાળા ના શિક્ષક ભાટી સાહેબ, અને ત્રિવેદી સાહેબ દ્વારા નિવૃત્ત થતા અમૃતભાઈ ત્રાબડીયા સાહેબ ને સાકર અને શ્રીફળ આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના ચેરમેન અને આચાર્ય દ્વારા વીંટી આપી સન્માન કરવામાં આવ્યું હતું.પધારેલ મહેમાનો દ્વારા પણ ગણપતિ દાદા ની મૂર્તિ આપી વય નિવૃત્ત થતા શિક્ષક શ્રી નું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના શિક્ષક રામજીભાઈ જોશી દ્વારા સન્માન પત્ર નું વાંચન કરવામાં આવ્યું હતું.પી.ડી જોશી તેમજ પઢાર સાહેબ દ્વારા સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક બાબુભાઈ દેસાઈએ કર્યું હતું તેમજ આભાર વિધિ શાળાના શિક્ષક રઘુભાઈ જોશી એ કરી હતી સમગ્ર શિક્ષક મિત્રોના સાથ અને સહકાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ ભોજન પ્રસાદ લીધો હતો.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાતઃ ગુજરાતને બદનામ કરવા અને રોકાણ રોકવા માટે અનેક કાવતરાં ઘડવામાં આવ્યા, છતાં વિકાસ થયોઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કચ્છની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ જનસભાને...
Botad||GEBના કર્મચારીઓ દ્વારા વૃક્ષો કપાતા પર્યાવરણ પ્રેમીમાં રોષ ભભૂકી ઉઠ્યો #news #pgvcl #tree
Botad||GEBના કર્મચારીઓ દ્વારા વૃક્ષો કપાતા પર્યાવરણ પ્રેમીમાં રોષ ભભૂકી ઉઠ્યો #news #pgvcl #tree
સોજીત્રા બેઠકના કણીયા ગામના રહીશો રસ્તા બાબતે ચૂંટણી બહિષ્કાર કરવા તૈયાર
સોજીત્રા વિધાનસભા બેઠકમાં આવતા પેટલાદ તાલુકાના કણીયા ગામે છેલ્લા કેટલાક વરસોથી રસ્તાનો પ્રશ્ન...
रक्तदान जीवन देने वाला महादान- चंद्रावती कंवर
रक्तदान जीवन देने वाला महादान- चंद्रावती कंवर
पूर्व मंत्री अशोक चांदना के जन्मदिवस पर...
Amit Shah EXCLUSIVE: Telangana दौरे पर Amit Shah, KCR सरकार पर जमकर हमला बोला | Aaj Tak News
Amit Shah EXCLUSIVE: Telangana दौरे पर Amit Shah, KCR सरकार पर जमकर हमला बोला | Aaj Tak News