બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પૂર્વ શિક્ષણ મંત્રી અને 2022 વિધાનસભાની ચૂંટણી હારેલા કિર્તિસિંહ વાઘેલાની નિમણૂક કરાઇ છે. ગુમાનસિંહ વાઘેલાની જગ્યાએ હવે કીર્તિસિંહ વાઘેલાને મુકતા જિલ્લા ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે.વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ સંગઠનમાં પણ મોટા ફેરફારો થયા છે.જેમાં આજે બનાસકાંઠા સહિત ચાર જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે, બનાસકાંઠા જિલ્લામાં પણ ગુમાનસિંહ વાઘેલાની જગ્યાએ પૂર્વ શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલાને જિલ્લા ભાજપની કમાન સોંપવામાં આવી છે. તેઓ 2012માં અને 2022માં વિધાનસભાની ચૂંટણી હાર્યા છે. જ્યારે 2017માં ચૂંટણી જીતતા તેમણે શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. કિર્તીસિંહ વાઘેલા શાંત સરળ અને પક્ષને વફાદાર હોવાથી ભાજપે તેમના પર પસંદગીનો તાજ પહેરાવી જિલ્લા ભાજપની કમાન સોંપી છે. જિલ્લા ભાજપના કાર્યકર્તાઓએ કીર્તિસિંહની નિમણૂકને વધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঘিলামৰাত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা।
ঘিলামৰাত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা।বৃহস্পতিৰ বাৰে পুৱাই সংঘটিত হয় এই দুৰ্ঘটনা।থিতাতে গুৰুত্ব ভাবে...
स्वागत समारोह में लगा दिया खुजली पाउडर, कार्यक्रम के बीच में ही नहाना पड़ा
मध्य प्रदेश (Madhya Pradesh) के अशोकनगर में विकास यात्रा (Vikas Yatra) निकालने के दौरान मंत्री...
चेन्नई में बसपा प्रदेश अध्यक्ष की हत्या के बाद बवाल, सड़कों पर उतरे पार्टी कार्यकर्ता; आरोपियों की गिरफ्तारी की मांग
चेन्नई। तमिलनाडु में शुक्रवार को बहुत बड़ी घटना हो गई। तमिलनाडु के बहुजन समाज पार्टी...
ગુદલાવગામે dgvcl માં જે કામનો પાવર નથી અરજદારોને સાચા જવાબ પણ નથી આપી શકતા
ગુંદલાવ ગામે ડીજીવીસીએલ માં જ કામ નો પાવર નથી અરજદારોને સાચા જવાબ પણ નથી આપી શકતા લાઈવ જાય તો...