મોટી નાયી સમાજ, કલોલ દ્વારા ૨૯ મો સમૂહ લગ્નોત્સવ તા.11-02-2023 ને શનિવારના રોજ લીંબચ ધામ, કલોલ ખાતે ધામધૂમ થી ઉજવાયો હતો. જેમાં 13 યુગલોએ દાંપત્ય જીવનની શરૂઆત કરી પ્રભુતામાં પગલાં પાડયાં હતા. સમાજના ટ્રસ્ટીશ્રી,અમૃતભાઈ નાયી, ધોળાકુવા, ટ્રસ્ટી શ્રી લાલભાઈ પારેખ ચડાસણા, ટ્રસ્ટીશ્રી,જે.પી.નાયી વાવોલ,તથા ઉપપ્રમુખશ્રી, ડૉ.અજયભાઈ શર્મા માણસા એ દીકરીઓ ને રોકડ ભેટ કવર આપી આશીર્વાદ પાઠવ્યા હતા. પ્રમુખશ્રી પોપટભાઈ નાયી, ઉવારસદ તથા મંત્રીશ્રી, સંજયભાઈ નાયી, કલોલ દ્વારા સર્વે ટ્રસ્ટીશ્રીઓ, હોદ્દેદારો, ભોજન દાતાશ્રી, શુકનવંતી ભેટના દાતાશ્રીઓ નું સન્માન કરી ઉપસ્થિત જ્ઞાતિબંધુઓ તથા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સાથ- સહકાર આપનાર સૌનો આભાર માન્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कनाडा ने ऑस्ट्रेलियाई चैनल को ब्लॉक किया:विदेश मंत्री जयशंकर की प्रेस कॉन्फ्रेंस चलाई थी;
कनाडा ने ऑस्ट्रेलिया के एक न्यूज चैनल ऑस्ट्रेलिया टुडे और उसके सोशल मीडिया हैंडल्स को ब्लॉक कर...
અમદાવાદ શહેરના અખબારનગરમાં 25 લાખ છીનવીને લૂંટારાઓ ફરાર | SatyaNirbhay News Channel
અમદાવાદ શહેરના અખબારનગરમાં 25 લાખ છીનવીને લૂંટારાઓ ફરાર | SatyaNirbhay News Channel
चिन्मय प्रभु को लेकर इस्कॉन की सफाई:हमने उनसे खुद को अलग नहीं किया; कल बांग्लादेश इस्कॉन ने कहा था- चिन्मय से हमारा संबंध नहीं
इंटरनेशनल सोसाइटी फॉर कृष्णा कॉन्शियसनेस (इस्कॉन) ने धर्मगुरु चिन्मय कृष्ण प्रभु दास को लेकर अपना...
शव को जला रहें थें ससुराल वाले मुकदमा दर्जं। मामला जनपद आजमगढ़
जनपद आजमगढ़ के थाना तहबरपुर ग्राम आतापुर में,शव को जला रहे थें ससुराल वाले मुकदमा दर्जं।मालूम होकि...
અમદાવાદ નો કિરણ પટેલ નકલી pmo અધિકારી ઠગ, બાબત કોંગ્રેસ ના પ્રવકતા Dr Manish doshi ના સવાલો લાઈવ.! press
અમદાવાદ નો કિરણ પટેલ નકલી pmo ઠગ, બાબત કોંગ્રેસ ના પ્રવકતા Dr Manish doshi ના સવાલો લાઈવ.! press