લીલાપુર ગામે જસદણ ખાતે લાપસી પ્રસાદ મહોત્સવ ના અનુસંધાને માતાજી ના રથ નું શુભ પ્રસ્થા કરવામાં આવ્યો જસદણના આટકોટ રોડ ઉપર આવેલ પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે આદમી લાપસી ઉત્સવને લઈને અલગ અલગ જગ્યા ઉપર માતાજીનો રથ છે તે ફેરવવામાં આવ્યો છે અને ત્યારે મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવું આવહન કરવામાં આવ્યું છે