હદ છે.. મધ્યપ્રદેશ ના મુરૈના માં રેલવે વિભાગ દ્વારા હનુમાનજી ને અતિક્રમણ કારી જણાવી નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે. એટલું જ નહીં નોટીસ માં સાત દિવસ નો સમય આપતા લખ્યું છે કે હનુમાનજી એ રેલવે ની જમીન પર કબજો કર્યો છે. આપેલ સમય માં જગ્યા ખાલી નહીં કરે તો કાર્યવાહી કરવામાં આવશે.........
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
South Korea Plane Crash में कैसे बचे दो लोग? (BBC Hindi)
South Korea Plane Crash में कैसे बचे दो लोग? (BBC Hindi)
પંક્ચરની દુકાન ધરવાતા શખ્સને પોલીસે ગેરકાયદેસર બંદૂક સાથે ઝડપાયો
બજાણા પોલીસે બાતમીના આધારે પાટડી તાલુકાના છાબલી ગામેથી ગેરકાયદેસર બંદૂક સાથે એક શખ્સને ઝડપી...
સ્વ. વિજયભાઈ વલ્લભભાઈ કટારીયા ની પુણ્યતિથિ નિમિત્તે કટારીયા પરિવાર દ્વારા વિનામૂલ્ય આંખની તપાસ તથા ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો
બોટાદ જિલ્લાના ઢસા જંકશન ખાતે નાડોદા રાજપૂત સમાજ ની વાડીએ સ્વ. વિજયભાઈ વલ્લભભાઈ કટારીયા ની...
દેવગઢબારિયા તાલુકાના નાના પુવાડા ગામે અકસ્માત સર્જાયો
દેવગઢબારિયા તાલુકાના નાના પુવાડા ગામે અકસ્માત સર્જાયો