હદ છે.. મધ્યપ્રદેશ ના મુરૈના માં રેલવે વિભાગ દ્વારા હનુમાનજી ને અતિક્રમણ કારી જણાવી નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે. એટલું જ નહીં નોટીસ માં સાત દિવસ નો સમય આપતા લખ્યું છે કે હનુમાનજી એ રેલવે ની જમીન પર કબજો કર્યો છે. આપેલ સમય માં જગ્યા ખાલી નહીં કરે તો કાર્યવાહી કરવામાં આવશે.........