જિલ્લા ભાજપની સુચના મુજબ આજરોજ જામ ખંભાળિયા મા યોગ કેન્દ્ર ખાતે શેહેર ભાજપ કારોબારી યોજાઈ જેમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના એ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને જિલ્લા ભાજપના મહામંત્રી શૈલેષભાઈ કણજારીયા પ્રદેશ કિસાન મોરચાના પાલભાઈ કરમુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર એ અલગ અલગ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું આ શહેર ભાજપ કારોબારીમાં શહેર ભાજપ ટીમ તમામ મોરચાના હોદ્દેદારો નગરપાલિકાના સર્વે સદસ્યો સક્રિય સદસ્યો અને અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ શહેર ભાજપ કારોબારી ને સફળ બનાવવા માટે શહેર ભાજપ ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી તેમજ યુવા ભાજપ દ્વારા સુશોભન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ મહામંત્રી પિયુષભાઈ કણજારીયા દ્વારા કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jharkhand Floor Test Updates: Champai Soren ने हासिल किया विश्वास मत, समर्थन में मिले 47 मत |Ranchi
Jharkhand Floor Test Updates: Champai Soren ने हासिल किया विश्वास मत, समर्थन में मिले 47 मत |Ranchi
Chhattisgarh के इस गांव में पहली बार वोटिंग, 25 साल से विधायक Kavasi Lakhma का सच आदिवासियों ने खोला
Chhattisgarh के इस गांव में पहली बार वोटिंग, 25 साल से विधायक Kavasi Lakhma का सच आदिवासियों ने खोला
Delhi CM Atishi News: CM चुने जाने के बाद आतिशी बोलीं- दिल्ली का एक ही CM है केजरीवाल
Delhi CM Atishi News: CM चुने जाने के बाद आतिशी बोलीं- दिल्ली का एक ही CM है केजरीवाल
Atiq Ahmed Live News: थोड़ी देर में होगी अतीक और अशरफ की पेशी, प्रयागराज कोर्ट में कड़ी सुरक्षा; पुलिस मांग सकती है रिमांड
Atiq Ahmed Live News Updates: अधिवक्ता उमेश पाल हत्याकांड के नामजद अभियुक्तों अतीक अहमद और...
Ahmedabad : શ્રીજી પ્રતિમાની સ્થાપના સાથે ગણેશોત્સવની ઉજવણી શરૂ થઈ
Ahmedabad : શ્રીજી પ્રતિમાની સ્થાપના સાથે ગણેશોત્સવની ઉજવણી શરૂ થઈ