જિલ્લા ભાજપની સુચના મુજબ આજરોજ જામ ખંભાળિયા મા યોગ કેન્દ્ર ખાતે શેહેર ભાજપ કારોબારી યોજાઈ જેમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના એ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને જિલ્લા ભાજપના મહામંત્રી શૈલેષભાઈ કણજારીયા પ્રદેશ કિસાન મોરચાના પાલભાઈ કરમુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર એ અલગ અલગ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું આ શહેર ભાજપ કારોબારીમાં શહેર ભાજપ ટીમ તમામ મોરચાના હોદ્દેદારો નગરપાલિકાના સર્વે સદસ્યો સક્રિય સદસ્યો અને અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ શહેર ભાજપ કારોબારી ને સફળ બનાવવા માટે શહેર ભાજપ ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી તેમજ યુવા ભાજપ દ્વારા સુશોભન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ મહામંત્રી પિયુષભાઈ કણજારીયા દ્વારા કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Covid 19: बीते 24 घंटे में आए 7,533 नए मामले, 44 की मौत, देश में बढ़ा आर्कटुरस वैरिएंट का खतरा
Covid Cases in India: भारत में कोरोना वायरस के मामले लगातार सामने आ रहे हैं। बीते कुछ दिनों से...
অমিত শ্বাহে মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাক অসমৰ বান সন্দৰ্ভত সম্ভৱপৰ সকলো সহায়ৰ আশ্বাস দিলে।
অমিত শ্বাহে মুখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাক অসমৰ বান সন্দৰ্ভত সম্ভৱপৰ সকলো সহায়ৰ আশ্বাস দিলে।
जनकल्याण कक्ष सुरू करा! डॉ तांदळे
शासकीय योजनांची प्रभावी अंमलबजावणी साठी जिल्हाधिकारी कार्यालयात जनकल्याण कक्ष सुरू करा अशी मागणी...
नवरात्रौत्सवात १ ऑक्टोबरला रात्री बारा वाजेपर्यंत ध्वनीक्षेपक वापरास सूट - मुख्यमंत्री एकनाथ शिंदे
नवरात्रौत्सवात १ ऑक्टोबरला रात्री बारा वाजेपर्यंत ध्वनीक्षेपक वापरास सूट - मुख्यमंत्री एकनाथ शिंदे
शिवराज सिंह चौहान को पीएम नरेन्द्र मोदी ने सौंपी एक और बड़ी जिम्मेदारी
मध्यप्रदेश के पूर्व सीएम और वर्तमान में मोदी कैबिनेट में दो अहम मंत्रालय की जिम्मेदारी संभाल रहे...