સિહોર નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફાયર અંગેની મોકડ્ડીલ અને તાલીમ યોજવામાં આવી હતી.ફાયર વિભાગ દ્વારા જાહેર સંસ્થા, હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ સહિતના વિસ્તારમાં ફાયર વિભાગ દ્વારા જીવંત નિદર્શનનું જન જાગૃતિ સાથે આયોજન કરવામાં આવે છે. સિહોર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફાયર વિશેની બેઝિક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આગ ના લાગે તેના માટે કઈ-કઈ વાતની તકેદારી રાખવી અને જો કોઈ કારણોસરઅચાનક આગ લાગે તો શું પગલાં ભરવાં તેની માહિતી સિહોર નગરપાલિકાના ફાચર ઓફિસરશ્રી કૌશિકભાઇ રાજ્યગુરુ અને ફાયરમેનશ્રી ધર્મેન્દ્રભાઈ ચાવડા દ્વારા આપવામાં આવી હતી.આ સાથે ફાયર એક્સટિંગ્વીશરનો ઇમરજન્સી સમયે કેવી રીતે ઉપયોગ કરવો, ફાયર ઇમરજન્સી જે પેનલ લગાડેલ છે તેનો ઉપયોગ કેમ થાય છે, વગેરેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. ટ્રેનિંગ અને તાલીમ દરમિયાન હોસ્પિટલના વહીવટકર્તાઓ સહિતના સ્ટાફે ઉપસ્થિત રહી આગ અકસ્માત અને તેના બચાવ અને રાહત કામગીરીથી માહિતગાર થયાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সাপেখাতিত আৰম্ভ শ্ৰীমন্ত শংকৰদেৱ সংঘৰ শিশু, যুৱ আৰু আই মাতৃ সমাৰোহ
সাপেখাতিত আৰম্ভ শ্ৰীমন্ত শংকৰদেৱ সংঘৰ শিশু, যুৱ আৰু আই মাতৃ সমাৰোহ
કોરના થી સતર્કતા રાખવાની જરૂરછે. ગભરાવાની નહીં.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મીડીયા સમક્ષ જણાવ્યુ હતું કે ચીન, જાપાન, અમેરિકા,...
સીએમ અશોક ગેહલોત આજે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વે કરશે
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે. આ દરમિયાન સીએમ...
नागालैण्ड के मोन जिले में एनएससीएन द्वारा असम राइफल्स पर हमला
नागालैण्ड राज्य के मोन जिला अंतर्गत नायसा में स्थित 32 असम राइफल्स के कैम्प पर उग्रवादी संगठन एन...