ભારત સરકાર અને ગુજરાત રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આખા ભારત માં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની ઉજવણી તા- ૧૦ ફેબ્રુઆરી થી ૧૭ ફેબ્રુઆરી સુધી કરવાની સે ત્યારે બનાસકાંઠા જિલ્લાના જીલ્લા આરોગ્ય અધિકારી અને કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.પિયુષભાઈ ચૌધરી તેમજ ઝાલમોર પી.એચ.સી. એમ.ઓ. ડો. ભરત ભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ અને મનુજી ઠાકોર ( સુપરવાઈઝર ) અને રેખા બેન ના સુપરવિઝન મા પી.એચ.સી.ના તાબા હેઠળના ૧૩ ગામો માં ૧ થી ૧૯ વર્ષના ટોટલ ૭૮૫૬ બાળકો જેમાં આંગણવાડી, પ્રા. શાળા, મા.શાળા, ના તેમજ શાળા એ ના જતા બાળકો ને કૃમિનાશક ગોળી આપવાની થાય સે જેમાં પાદરડી ગામ ની નવદુર્ગા હાઇસ્કુલ મા બાળકો ને કૃમિનાશક ગોળી ના ફાયદા આરોગ્ય શિક્ષણ અને બાળકો ને કૃમિનાશક ગોળી આપવામાં આવી હતીઆ પ્રોગ્રામ ને મ.પ.હે.વ -હસમુખ ભાઈ મકવાણા, ફી.હે.વ.- જયશ્રી બેન, સી.એચ.ઓ- મહેશભાઈ ભગોરા, આશા બહેનો અને શિક્ષક ગણ દ્વારા પ્રોગ્રામ ને સફળ બનાવવામાં આવ્યો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಎರಡು ದಿನಗಳ ದಕ್ಷಿಣ ಭಾರತ ಉತ್ಸವಕ್ಕೆ ಅರಮನೆ ಮೈದಾನ ಸಜ್ಜು : ಪ್ರವಾಸೋದ್ಯಮ ಇಲಾಖೆ ಮತ್ತು ಎಫ್.ಕೆ.ಸಿ.ಸಿಐ ನಿಂದ ಆಯೋಜನೆ
ಜೂನ್ 14, 2024
ಎರಡು ದಿನಗಳ ಕಾಲ ನಡೆಯುವ ದಕ್ಷಿಣ ಭಾರತ ಉತ್ಸವದ ಸಿದ್ಧತೆ ಪರಿಶೀಲಿಸಿದ ಪ್ರವಾಸೋದ್ಯಮ...
થરા કોલેજમાં પ્રવેશોત્સવ અને કોલેજનું મુખપત્ર ' અધિત ' અંકનો વિમોચન કાર્યક્રમ યોજાયો.
થરા કોલેજમાં પ્રવેશોત્સવ અને કોલેજનું મુખપત્ર ' અધિત ' અંકનો વિમોચન કાર્યક્રમ યોજાયો.
संभागीय आयुक्त राजेंद्र विजय ने किया पदभार ग्रहण, क्या रहेगी प्राथमिता देखे
कोटा संभागीय आयुक्त राजेंद्र विजय ने किया पदभार ग्रहण, क्या रहेगी प्राथमिता देखे
હાલોલ ગોધરા બાયપાસ રોડ પર બાઈક સ્લીપ ખાતા સર્જાયો અકસ્માત,એક વ્યક્તિનું મોત
મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના રતનગઢ તાલુકાના પ્રેમજીવાળી ખાતે રહેતા અને હાલમાં વડોદરાના તરસાલી...
વલસાડ ખાતે ગતરોજ ગણેશ પ્રતિમાના આગમનને લઈ ટ્રાફિક બાબતે પોલીસ અને પબ્લિક ઘર્ષણ થયું
વલસાડ ખાતે ગતરોજ ગણેશ પ્રતિમાના આગમનને લઈ ટ્રાફિક બાબતે પોલીસ અને પબ્લિક ઘર્ષણ થયું