ભારત સરકાર અને ગુજરાત રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આખા ભારત માં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની ઉજવણી તા- ૧૦ ફેબ્રુઆરી થી ૧૭ ફેબ્રુઆરી સુધી કરવાની સે ત્યારે બનાસકાંઠા જિલ્લાના જીલ્લા આરોગ્ય અધિકારી અને કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.પિયુષભાઈ ચૌધરી તેમજ ઝાલમોર પી.એચ.સી. એમ.ઓ. ડો. ભરત ભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ અને મનુજી ઠાકોર ( સુપરવાઈઝર ) અને રેખા બેન ના સુપરવિઝન મા પી.એચ.સી.ના તાબા હેઠળના ૧૩ ગામો માં ૧ થી ૧૯ વર્ષના ટોટલ ૭૮૫૬ બાળકો જેમાં આંગણવાડી, પ્રા. શાળા, મા.શાળા, ના તેમજ શાળા એ ના જતા બાળકો ને કૃમિનાશક ગોળી આપવાની થાય સે જેમાં પાદરડી ગામ ની નવદુર્ગા હાઇસ્કુલ મા બાળકો ને કૃમિનાશક ગોળી ના ફાયદા આરોગ્ય શિક્ષણ અને બાળકો ને કૃમિનાશક ગોળી આપવામાં આવી હતીઆ પ્રોગ્રામ ને મ.પ.હે.વ -હસમુખ ભાઈ મકવાણા, ફી.હે.વ.- જયશ્રી બેન, સી.એચ.ઓ- મહેશભાઈ ભગોરા, આશા બહેનો અને શિક્ષક ગણ દ્વારા પ્રોગ્રામ ને સફળ બનાવવામાં આવ્યો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચોરીના કેસમાં સંડોવાયેલ આરોપી ઝડપાયો
એલસીબી પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદી એલસીબીના પો.સબ.ઇન્સ. જી.એસ.સ્વામી તથા એલ.સી.બી. સ્ટાફની...
নুমলীগড়ত অব্যাহত বন্যহস্তীৰ উপদ্ৰৱ । মৰঙিতখেতি পথাৰ তহিলং । ৰাইজে উজাগৰে পাৰ কৰিছে নিশা ।
নুমলীগড়ত অব্যাহত বন্যহস্তীৰ উপদ্ৰৱ । মৰঙিতখেতি পথাৰ তহিলং । ৰাইজে উজাগৰে পাৰ কৰিছে নিশা ।...
લલ્લુપુરા પ્રા.શાળા ના સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી
લલ્લુપુરા પ્રા.શાળા ના સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી
সাত সাগৰ তেৰ নদীৰ পাৰত শ্ৰীমদভাগৱত গীতাৰ বাণী, আমেৰিকাত দুহেজাৰ শিশুৰ মুখত উচ্চাৰিত হ'ল গীতাৰ বাণী
ৱাশ্বিংটন, ১৭ আগষ্ট । ভাৰতীয় সংস্কৃতি এতিয়া সমগ্ৰ বিশ্বত পৰিচিত। তাৰেই এক প্ৰমাণ পোৱা গ'ল...