ભારત સરકાર અને ગુજરાત રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આખા ભારત માં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની ઉજવણી તા- ૧૦ ફેબ્રુઆરી થી ૧૭ ફેબ્રુઆરી સુધી કરવાની સે ત્યારે બનાસકાંઠા જિલ્લાના જીલ્લા આરોગ્ય અધિકારી અને કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.પિયુષભાઈ ચૌધરી તેમજ ઝાલમોર પી.એચ.સી. એમ.ઓ. ડો. ભરત ભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ અને મનુજી ઠાકોર ( સુપરવાઈઝર ) અને રેખા બેન ના સુપરવિઝન મા પી.એચ.સી.ના તાબા હેઠળના ૧૩ ગામો માં ૧ થી ૧૯ વર્ષના ટોટલ ૭૮૫૬ બાળકો જેમાં આંગણવાડી, પ્રા. શાળા, મા.શાળા, ના તેમજ શાળા એ ના જતા બાળકો ને કૃમિનાશક ગોળી આપવાની થાય સે જેમાં પાદરડી ગામ ની નવદુર્ગા હાઇસ્કુલ મા બાળકો ને કૃમિનાશક ગોળી ના ફાયદા આરોગ્ય શિક્ષણ અને બાળકો ને કૃમિનાશક ગોળી આપવામાં આવી હતીઆ પ્રોગ્રામ ને મ.પ.હે.વ -હસમુખ ભાઈ મકવાણા, ફી.હે.વ.- જયશ્રી બેન, સી.એચ.ઓ- મહેશભાઈ ભગોરા, આશા બહેનો અને શિક્ષક ગણ દ્વારા પ્રોગ્રામ ને સફળ બનાવવામાં આવ્યો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
WI vs IND: भारत ने आखिरी बार डोमिनिका में खेला था टेस्ट तो क्या था नतीजा? MS Dhoni की जमकर हुई थी आलोचना
12 जुलाई से शुरू होने वाली दो मैचों की टेस्ट सीरीज में भारत का मुकाबला वेस्टइंडीज से होगा। पहला...
દાહોદ બે પેટ્રોલ પંપ પર મામલતદારની આકસ્મિક ચેકિંગ
દાહોદના બે પેટ્રોલપંપ પર દાહોદ મામલતદારની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવતા પેટ્રોલ પંપ...
દેવગઢ બારીઆ તાલુકા ના વિરોલ, વાવ, સિંગોર, નાઆમઆદમીપાર્ટી ના કાર્યકર્તા કોંગ્રેસ માં જોડાયા.
દેવગઢ બારીઆ તાલુકા ના વિરોલ, વાવ, સિંગોર, નાઆમઆદમીપાર્ટી ના કાર્યકર્તા કોંગ્રેસ માં જોડાયા.
મહુધા તાલુકાના વડથલ ખાતે નવ નિર્મિત પ્રવેશ દ્વાર નું લોકાર્પણ કરવામાં આવ્યું
ખેડા મહુધા તાલુકાના વડથલ ગામ ખાતે નવ નિર્મિત પ્રવેશ દ્વાર નું લોકાર્પણ નું કાર્યક્રમ...