ભારત સરકાર અને ગુજરાત રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આખા ભારત માં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની ઉજવણી તા- ૧૦ ફેબ્રુઆરી થી ૧૭ ફેબ્રુઆરી સુધી કરવાની સે ત્યારે બનાસકાંઠા જિલ્લાના જીલ્લા આરોગ્ય અધિકારી અને કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.પિયુષભાઈ ચૌધરી તેમજ ઝાલમોર પી.એચ.સી. એમ.ઓ. ડો. ભરત ભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ અને મનુજી ઠાકોર ( સુપરવાઈઝર ) અને રેખા બેન ના સુપરવિઝન મા પી.એચ.સી.ના તાબા હેઠળના ૧૩ ગામો માં ૧ થી ૧૯ વર્ષના ટોટલ ૭૮૫૬ બાળકો જેમાં આંગણવાડી, પ્રા. શાળા, મા.શાળા, ના તેમજ શાળા એ ના જતા બાળકો ને કૃમિનાશક ગોળી આપવાની થાય સે જેમાં પાદરડી ગામ ની નવદુર્ગા હાઇસ્કુલ મા બાળકો ને કૃમિનાશક ગોળી ના ફાયદા આરોગ્ય શિક્ષણ અને બાળકો ને કૃમિનાશક ગોળી આપવામાં આવી હતીઆ પ્રોગ્રામ ને મ.પ.હે.વ -હસમુખ ભાઈ મકવાણા, ફી.હે.વ.- જયશ્રી બેન, સી.એચ.ઓ- મહેશભાઈ ભગોરા, આશા બહેનો અને શિક્ષક ગણ દ્વારા પ્રોગ્રામ ને સફળ બનાવવામાં આવ્યો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kya Android smartphone mein ANTIVIRUS ki jrurat ho sakti hai ya nahi.
Android smartphone mein antivirus ki zarurat hoti hai ya nahi, yeh baat kuchh baton par depend...
Vivo X200 Pro में मिलेगी बड़ी बैटरी, लॉन्च से पहले सामने आ चुकी है खूबियों की डिटेल
Vivo X200 Pro स्मार्टफोन वीवो एक्स100 प्रो के सक्सेसर के तौर पर पेश किया जाएगा। इसमें पिछले फोन...
पुणे में महाराष्ट्र नवनिर्माण विद्यार्थी सेना यूनिट का उद्घाटन
पुणे: राज्य की राजनीति में बदलाव नजर आ रहा है। अब राजनीति में युवा नेता सक्रीय हो रहे हैं। ऐसे...
પડવા ગામે ક્ષત્રિય યુવાનો દ્વારા દશેરાના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
પડવા ગામે ક્ષત્રિય યુવાનો દ્વારા દશેરાના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું