ભારત સરકાર અને ગુજરાત રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આખા ભારત માં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની ઉજવણી તા- ૧૦ ફેબ્રુઆરી થી ૧૭ ફેબ્રુઆરી સુધી કરવાની સે ત્યારે બનાસકાંઠા જિલ્લાના જીલ્લા આરોગ્ય અધિકારી અને કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.પિયુષભાઈ ચૌધરી તેમજ ઝાલમોર પી.એચ.સી. એમ.ઓ. ડો. ભરત ભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ અને મનુજી ઠાકોર ( સુપરવાઈઝર ) અને રેખા બેન ના સુપરવિઝન મા પી.એચ.સી.ના તાબા હેઠળના ૧૩ ગામો માં ૧ થી ૧૯ વર્ષના ટોટલ ૭૮૫૬ બાળકો જેમાં આંગણવાડી, પ્રા. શાળા, મા.શાળા, ના તેમજ શાળા એ ના જતા બાળકો ને કૃમિનાશક ગોળી આપવાની થાય સે જેમાં પાદરડી ગામ ની નવદુર્ગા હાઇસ્કુલ મા બાળકો ને કૃમિનાશક ગોળી ના ફાયદા આરોગ્ય શિક્ષણ અને બાળકો ને કૃમિનાશક ગોળી આપવામાં આવી હતીઆ પ્રોગ્રામ ને મ.પ.હે.વ -હસમુખ ભાઈ મકવાણા, ફી.હે.વ.- જયશ્રી બેન, સી.એચ.ઓ- મહેશભાઈ ભગોરા, આશા બહેનો અને શિક્ષક ગણ દ્વારા પ્રોગ્રામ ને સફળ બનાવવામાં આવ્યો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાવનગરના એએસપી સફિન હસનની અમદાવાદ ખાતે બદલી
ભાવનગરના એએસપી સફિન હસનની અમદાવાદ ખાતે બદલી
PAAS welcomes EWS verdict | TV9GujaratiNews
PAAS welcomes EWS verdict | TV9GujaratiNews
SC Verdict On AMU Minority Status: Supreme Court की सात जजों की बेंच ने AMU को लेकर क्या कहा? सुनिए
SC Verdict On AMU Minority Status: Supreme Court की सात जजों की बेंच ने AMU को लेकर क्या कहा? सुनिए
भावडी जिल्हा परिषद प्राथमिक शाळेमध्ये विद्यार्थ्यांना शालेय साहित्याचे वाटप
राष्ट्रवादी काँग्रेस हवेली तालुका उपाध्यक्ष किसन तांबे यांच्या वतीने महाराष्ट्राचे विरोधी...
সংসদত প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদী, বিৰোধীৰ অনাস্থা প্ৰস্তাৱ সন্দৰ্ভত প্ৰধানমন্ত্ৰী
সংসদত প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদী বিৰোধীৰ অনাস্থা প্ৰস্তাৱ সন্দৰ্ভত প্ৰধানমন্ত্ৰী
মণিপুৰ...