ભારત સરકાર અને ગુજરાત રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આખા ભારત માં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની ઉજવણી તા- ૧૦ ફેબ્રુઆરી થી ૧૭ ફેબ્રુઆરી સુધી કરવાની સે ત્યારે બનાસકાંઠા જિલ્લાના જીલ્લા આરોગ્ય અધિકારી અને કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.પિયુષભાઈ ચૌધરી તેમજ ઝાલમોર પી.એચ.સી. એમ.ઓ. ડો. ભરત ભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ અને મનુજી ઠાકોર ( સુપરવાઈઝર ) અને રેખા બેન ના સુપરવિઝન મા પી.એચ.સી.ના તાબા હેઠળના ૧૩ ગામો માં ૧ થી ૧૯ વર્ષના ટોટલ ૭૮૫૬ બાળકો જેમાં આંગણવાડી, પ્રા. શાળા, મા.શાળા, ના તેમજ શાળા એ ના જતા બાળકો ને કૃમિનાશક ગોળી આપવાની થાય સે જેમાં પાદરડી ગામ ની નવદુર્ગા હાઇસ્કુલ મા બાળકો ને કૃમિનાશક ગોળી ના ફાયદા આરોગ્ય શિક્ષણ અને બાળકો ને કૃમિનાશક ગોળી આપવામાં આવી હતીઆ પ્રોગ્રામ ને મ.પ.હે.વ -હસમુખ ભાઈ મકવાણા, ફી.હે.વ.- જયશ્રી બેન, સી.એચ.ઓ- મહેશભાઈ ભગોરા, આશા બહેનો અને શિક્ષક ગણ દ્વારા પ્રોગ્રામ ને સફળ બનાવવામાં આવ્યો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mahua Moitra पर Nishikant Dubey का आरोप, Sanjay Raut ने पूछा- Rahul Gandhi के पूछे सवाल का क्या?
Mahua Moitra पर Nishikant Dubey का आरोप, Sanjay Raut ने पूछा- Rahul Gandhi के पूछे सवाल का क्या?
पकडलीपूर्णगड सागरी पोलीस स्थानकाच्या हद्दीत सुरु असणाऱ्या हातभट्टीवर धाड
रत्नागिरी : पोलीस स्थानकाच्या हद्दीत सुरु असणाऱ्या हातभट्टी अड्ड्यावर पोलिसांनी धडक कारवाई केली...
বিবাদমান হৈ আছে অসম-মেঘালয় সীমান্তৰ ৬টাকৈ অঞ্চল। জুলাইত পুনৰ বৈঠকত বহিব ২ ৰাজ্যৰ মুখ্যমন্ত্ৰী
বিবাদমান হৈ আছে অসম-মেঘালয় সীমান্তৰ ৬টাকৈ অঞ্চল। জুলাইত পুনৰ বৈঠকত বহিব ২ ৰাজ্যৰ মুখ্যমন্ত্ৰী
બોટાદ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા સ્કૂલ ના વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું
આજરોજ તારીખ 16/9/2022 ને શુક્રવાર ના દિવસે બોટાદ જિલ્લા નાં જીલ્લા મહિલા અને બાળ અધિકારી અને દહેજ...