ભારત સરકાર અને ગુજરાત રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આખા ભારત માં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની ઉજવણી તા- ૧૦ ફેબ્રુઆરી થી ૧૭ ફેબ્રુઆરી સુધી કરવાની સે ત્યારે બનાસકાંઠા જિલ્લાના જીલ્લા આરોગ્ય અધિકારી અને કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.પિયુષભાઈ ચૌધરી તેમજ ઝાલમોર પી.એચ.સી. એમ.ઓ. ડો. ભરત ભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ અને મનુજી ઠાકોર ( સુપરવાઈઝર ) અને રેખા બેન ના સુપરવિઝન મા પી.એચ.સી.ના તાબા હેઠળના ૧૩ ગામો માં ૧ થી ૧૯ વર્ષના ટોટલ ૭૮૫૬ બાળકો જેમાં આંગણવાડી, પ્રા. શાળા, મા.શાળા, ના તેમજ શાળા એ ના જતા બાળકો ને કૃમિનાશક ગોળી આપવાની થાય સે જેમાં પાદરડી ગામ ની નવદુર્ગા હાઇસ્કુલ મા બાળકો ને કૃમિનાશક ગોળી ના ફાયદા આરોગ્ય શિક્ષણ અને બાળકો ને કૃમિનાશક ગોળી આપવામાં આવી હતીઆ પ્રોગ્રામ ને મ.પ.હે.વ -હસમુખ ભાઈ મકવાણા, ફી.હે.વ.- જયશ્રી બેન, સી.એચ.ઓ- મહેશભાઈ ભગોરા, આશા બહેનો અને શિક્ષક ગણ દ્વારા પ્રોગ્રામ ને સફળ બનાવવામાં આવ્યો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરા વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા ભગવાનદાસ ચૌધરીને મેદાનમાં ઉતારતા કોંગ્રેસનું ગણિત ખોરવાયું..
ધાનેરા વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા ભગવાનદાસ ચૌધરીને મેદાનમાં ઉતારતા કોંગ્રેસનું ગણિત ખોરવાયું..
મહુવા:નેશનલ હ્યુમન રાઇટ્સ અને ક્રાઇમ કંટ્રોલ બ્યુરો ના ગુજરાત શિક્ષક દિવસ નિમિત્તે મહુવા
મહુવા:નેશનલ હ્યુમન રાઇટ્સ અને ક્રાઇમ કંટ્રોલ બ્યુરો ના ગુજરાત શિક્ષક દિવસ નિમિત્તે મહુવા
સિહોર શહેરમાં EVM મશીન જાણકારી આપવામાં આવી
સિહોર વહીવટી તંત્ર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી સંબંધિત તેયારીઓ શરું કરી દેવામાં આવી છે....
આવતીકાલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, મથુરા-વૃંદાવન શણગારાયું
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી માટે મથુરા-વૃંદાવનને શણગારવામાં આવી રહ્યું છે. દરેક આંતરછેદ અને મઠ-મંદિરો...
અંબાજી નજીક સગીરા ઉપર છ શખ્સોએ દુષ્કર્મ આચરતાં ચકચાર
અંબાજી નજીકના ગામમાં રહેતી 15 વર્ષિય સગીરા સોમવારે સાંજના સુમારે ગબ્બર નજીક રહેતા મોટા બાપાના ઘરે...