દિયોદર ના દેલવાડા ગામનું ગૌરવ એચ.એલ. જોશી,બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના દેલવાડા ગામના વતની અને ખેરાલુ ખાતે પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા તેવા બ્રહ્મ સમાજનું ગૌરવ એચ. એલ. જોશી ની તાજેતરમાં જ મહેસાણા જિલ્લામાં lcb ખાતે બદલી થઈ છે. ત્યારે શુભેચ્છકો દ્વારા પી.એસ. આઈ. એચ.એલ. જોશીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. અને ઉતરોતર પ્રગતિ કરે તેવા આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર ખાતે ત્રિરંગા યાત્રા યોજાઇ હતી
જેમ જેમ ૧૫ મી ઓગષ્ટ નજીક આવતી જાય છે તેમ તેમ ભાવનગરમાં તિરંગા અભિયાન રંગ પકડતું જાય છે. સમગ્ર...
આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખના વિસ્તરણ પર મોટું અપડેટ, સરકારે સમયમર્યાદાને જણાવ્યું
જો તમે હજુ સુધી તમારો ટેક્સ ભર્યો નથી, તો તરત જ કરો. આવકવેરા રિટર્ન જોવાની છેલ્લી તારીખ 31 જુલાઈ...
તારાપુર એસ.જે.પટેલ સ્કુલમાં એન્યુઅલ.ડે માં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરાયું
તારાપુર સુમનભાઈ જેઠાભાઇ પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં એન્યુઅલ ડે માં ભાગ લેનાર વિદ્યાર્થીઓને...
લીંબડી-જાખણમાં સ્વામી રાજર્ષિમુનિજી પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન:પૂ. મોરારીબાપુએ પણ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
પંચમહાલ લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક, લાઇફ મિશનના પ્રણેતા સિધ્ધ યોગી સ્વામી રાજર્ષિમુનિજી 92...
ડી.પી.એ દ્વારા ક્રિકેટ સ્પર્ધાનું આયોજન
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ડીપીએ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
આઝાદી કા...