દિયોદરમાં તસ્કરો ત્રાટકયા ની ઘટના સામે આવી છે.ગત રાત્રિએ ચોરી કર્યા ની ઘટના આવી છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર નવા રોડ ઉપર શ્રી નાથજી સોસાયટી માં બંધ મકાનમાં ચોરી ની ઘટના બની છે.પરિવારે જણાવ્યા મુજબ ઘરની તિજોરી તોડી 55,000/- ની રોકડા રકમ સહિત સોના, ચાંદી ના દાગીનાની ચોરી ની ઘટના બની છે.મુત્યુ પ્રસંગે પરિવાર વતન જતાં ચોરોએ મકાન ને નિશાન બનાવ્યું છે.કાંકરેજ તાલુકાના રણાવાડા વાળા નયનભાઈ જોશી ના બંધ મકાનના તાળા તોડી ચોરી ની ઘટના બની છે.દિયોદર પોલિસ ને જાણ થતાં ની સાથે જ ઘટના સ્થળે દોડી આવી આગળ ની તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Market Top 10 News Today: इन खबरों से आज बाजार में देखने को मिल सकती है तेजी या मंदी | Business News
Market Top 10 News Today: इन खबरों से आज बाजार में देखने को मिल सकती है तेजी या मंदी | Business News
বিধায়ক অমিয়ৰ এবছৰীয়া খতিয়ান পুঁথি উন্মোচন # শৈক্ষিক অভিবৰ্তনত গুৰুত্বপূৰ্ণ প্ৰস্তাৱ #
বিহপুৰীয়া বিধানসভা সমষ্টিৰ বিধায়ক অমিয় কুমাৰ ভূঞাৰ এটা বছৰীয়া কাৰ্যকালৰ খতিয়ান তথা কাৰ্যকৰ্মনীকা...
লাহৰীঘাটৰ কুশতলিত SIPRD ৰ উদ্যোগত বহনক্ষম উন্নয়নৰ সন্দৰ্ভত প্ৰশিক্ষণ
লাহৰীঘাটৰ কুশতলিত কাহিকুছি SIPRD ৰ সম্প্ৰসাৰণ কেন্দ্ৰৰ উদ্যোগত বহনক্ষম উন্নয়নৰ সন্দৰ্ভত প্ৰশিক্ষণ...
મોરબીમાં નગરપાલિકાના ખર્ચે ભાજપનો પ્રચાર થતો હોવાનો કોંગ્રેસનો ધગધગતો આરોપ
મોરબીમાં નગરપાલિકાના ખર્ચે ભાજપનો પ્રચાર થતો હોવાનો કોંગ્રેસનો ધગધગતો આરોપ
ગાંધીધામમાં સથવારા સમાજ દ્વારા શરદ પૂનમની ઉજવણી
ગાંધીધામમાં શરદ પૂનમની ઉજવણીઆસો સુદ પૂનમ એટલે શરદ પૂનમ
શરદ પૂનમ...