દિયોદરમાં તસ્કરો ત્રાટકયા ની ઘટના સામે આવી છે.ગત રાત્રિએ ચોરી કર્યા ની ઘટના આવી છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર નવા રોડ ઉપર શ્રી નાથજી સોસાયટી માં બંધ મકાનમાં ચોરી ની ઘટના બની છે.પરિવારે જણાવ્યા મુજબ ઘરની તિજોરી તોડી 55,000/- ની રોકડા રકમ સહિત સોના, ચાંદી ના દાગીનાની ચોરી ની ઘટના બની છે.મુત્યુ પ્રસંગે પરિવાર વતન જતાં ચોરોએ મકાન ને નિશાન બનાવ્યું છે.કાંકરેજ તાલુકાના રણાવાડા વાળા નયનભાઈ જોશી ના બંધ મકાનના તાળા તોડી ચોરી ની ઘટના બની છે.દિયોદર પોલિસ ને જાણ થતાં ની સાથે જ ઘટના સ્થળે દોડી આવી આગળ ની તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Karwa Chauth 2023: Parineeti और Raghav Chadha ने ऐसे मनाया पहला करवा चौथ, देखिए Photos | Bollywood
Karwa Chauth 2023: Parineeti और Raghav Chadha ने ऐसे मनाया पहला करवा चौथ, देखिए Photos | Bollywood
જંબુસરમાં જૈન સમાજ દ્વારા સંવત્સરીની ઉજવણી કરવામાં આવી
જંબુસરમાં જૈન સમાજ દ્વારા સંવત્સરીની ઉજવણી કરવામાં આવી
ओवैसी बोले- मुसलमानों में डर पैदा करना चाहते हैं नीतीश, BJP ने बिहार CM और ममता पर लगाया तुष्टिकरण का आरोप
नई दिल्ली, केंद्रीय मंत्री अनुराग ठाकुर और AIMIM सांसद असदुद्दीन ओवैसी ने पश्चिम बंगाल...
चराइदेव में राज्य महिला आयोग
चराइदेव के जिला उपायुक्त के सभाकक्ष में राज्य महिला आयोग की मौजूदगी में बुधवार को समीक्षा...