દિયોદરમાં તસ્કરો ત્રાટકયા ની ઘટના સામે આવી છે.ગત રાત્રિએ ચોરી કર્યા ની ઘટના આવી છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર નવા રોડ ઉપર શ્રી નાથજી સોસાયટી માં બંધ મકાનમાં ચોરી ની ઘટના બની છે.પરિવારે જણાવ્યા મુજબ ઘરની તિજોરી તોડી 55,000/- ની રોકડા રકમ સહિત સોના, ચાંદી ના દાગીનાની ચોરી ની ઘટના બની છે.મુત્યુ પ્રસંગે પરિવાર વતન જતાં ચોરોએ મકાન ને નિશાન બનાવ્યું છે.કાંકરેજ તાલુકાના રણાવાડા વાળા નયનભાઈ જોશી ના બંધ મકાનના તાળા તોડી ચોરી ની ઘટના બની છે.દિયોદર પોલિસ ને જાણ થતાં ની સાથે જ ઘટના સ્થળે દોડી આવી આગળ ની તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારે વરસાદ : દિલ્હી, યુપી, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, ઘણા ભાગોમાં જનજીવન અસ્તવ્યસ્ત
ભારે વરસાદ અને પૂરના કારણે દેશના ઘણા ભાગોમાં જનજીવન અસ્તવ્યસ્ત છે. આકાશમાંથી પર્વતથી ખેતર સુધી...
झाडावर निवांत बसलेला पक्षांचा थवा, इतक्यात जेसीबी आला अन.. पाहा ‘तो’ हृदय पिळवटून टाकणारा क्षण
झाडावर निवांत बसलेला पक्षांचा थवा, इतक्यात जेसीबी आला अन.. पाहा ‘तो’ हृदय पिळवटून...
લુણાવાડા માં આમ આદમી પાર્ટીના પંજાબ ના મુખ્ય મંત્રી દ્રારા રોડ શો કરાયો
લુણાવાડા 122 વિધાન સભા ના ઉમેદવાર નટવર સિંહ સોલંકી ની પસંદગી થતાં ગામડા ના લોકો માં ખૂબ જ ખુશી...
दोघांचे भांडण तिसऱ्याचा लाभ ? वांगणीचे राजकारण बदलणार #shivsena #bjp #ncp
दोघांचे भांडण तिसऱ्याचा लाभ ? वांगणीचे राजकारण बदलणार #shivsena #bjp #ncp