દિયોદરમાં તસ્કરો ત્રાટકયા ની ઘટના સામે આવી છે.ગત રાત્રિએ ચોરી કર્યા ની ઘટના આવી છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર નવા રોડ ઉપર શ્રી નાથજી સોસાયટી માં બંધ મકાનમાં ચોરી ની ઘટના બની છે.પરિવારે જણાવ્યા મુજબ ઘરની તિજોરી તોડી 55,000/- ની રોકડા રકમ સહિત સોના, ચાંદી ના દાગીનાની ચોરી ની ઘટના બની છે.મુત્યુ પ્રસંગે પરિવાર વતન જતાં ચોરોએ મકાન ને નિશાન બનાવ્યું છે.કાંકરેજ તાલુકાના રણાવાડા વાળા નયનભાઈ જોશી ના બંધ મકાનના તાળા તોડી ચોરી ની ઘટના બની છે.દિયોદર પોલિસ ને જાણ થતાં ની સાથે જ ઘટના સ્થળે દોડી આવી આગળ ની તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Naag Panchami 2023: नाग पंचमी पर भूलकर भी नहीं करने चाहिए ये काम, हो सकता है भारी नुकसान!
Naag Panchami 2023: नाग पंचमी पर भूलकर भी नहीं करने चाहिए ये काम, हो सकता है भारी नुकसान!
...
कौन हैं ओडिशा के नए मुख्यमंत्री मोहन चरण माझी? | Mohan Charan Majhi | BJD | Naveen Patnaik | Odisha
कौन हैं ओडिशा के नए मुख्यमंत्री मोहन चरण माझी? | Mohan Charan Majhi | BJD | Naveen Patnaik | Odisha
अंबड कृषी उत्पन्न बाजार समिती रणधुमाळी २०२३
अंबड कृषी उत्पन्न बाजार समिती रणधुमाळी २०२३
રાજુલા માં ગુમ થયેલ ભરવાડ સમાજ ના એક વૃદ્ધ મૃત હાલત માં મળી આવ્યા
રાજુલા માં ગુમ થયેલ ભરવાડ સમાજ ના એક વૃદ્ધ મૃત હાલત માં મળી આવ્યા