દિયોદરમાં તસ્કરો ત્રાટકયા ની ઘટના સામે આવી છે.ગત રાત્રિએ ચોરી કર્યા ની ઘટના આવી છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર નવા રોડ ઉપર શ્રી નાથજી સોસાયટી માં બંધ મકાનમાં ચોરી ની ઘટના બની છે.પરિવારે જણાવ્યા મુજબ ઘરની તિજોરી તોડી 55,000/- ની રોકડા રકમ સહિત સોના, ચાંદી ના દાગીનાની ચોરી ની ઘટના બની છે.મુત્યુ પ્રસંગે પરિવાર વતન જતાં ચોરોએ મકાન ને નિશાન બનાવ્યું છે.કાંકરેજ તાલુકાના રણાવાડા વાળા નયનભાઈ જોશી ના બંધ મકાનના તાળા તોડી ચોરી ની ઘટના બની છે.દિયોદર પોલિસ ને જાણ થતાં ની સાથે જ ઘટના સ્થળે દોડી આવી આગળ ની તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અહીં ભાડા પર મળી રહ્યા છે પોલીસકર્મીઓ, 2500માં ઈન્સ્પેક્ટર; આટલામાં બુકિંગ કરી શકશો પોલીસ સ્ટેશન
ભારતમાં સરહદોની સુરક્ષા માટે સેના તૈનાત છે. તે જ સમયે, દેશની આંતરિક સુરક્ષા માટે રાજ્યોમાં પોલીસ...
कांग्रेस और आप की राहें जुदा,बीजेपी ने कसा तंज,अभी-अभी निकाह हुआ,अब तलाक भी हो गया
लोकसभा चुनाव परिणाम आते ही इंडिया गठबंधन बिखरता नजर आ रहा है। आम आदमी पार्टी के नेता गोपाल राय ने...
Lakshadweep: लक्षद्वीप कैसे पहुँचा जा सकता है, कितना होता है ख़र्च और कैसे मिलता है परमिट(BBC Hindi)
Lakshadweep: लक्षद्वीप कैसे पहुँचा जा सकता है, कितना होता है ख़र्च और कैसे मिलता है परमिट(BBC Hindi)
ગુજરાતના ખેડૂતોને મળશે ઝીરો ટકા લોન માફી નો લાભ
ગુજરાતના ખેડૂતોને મળશે ઝીરો ટકા લોન માફી નો લાભ
ભાભરના અસાણામાં ઇકો કારમાં દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપ્યો
બનાસકાંઠા એલ સી બી પોલીસે ભાભર વિસ્તારમાંથી ઈકો ગાડીમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં પોલીસને...