દિયોદરમાં તસ્કરો ત્રાટકયા ની ઘટના સામે આવી છે.ગત રાત્રિએ ચોરી કર્યા ની ઘટના આવી છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર નવા રોડ ઉપર શ્રી નાથજી સોસાયટી માં બંધ મકાનમાં ચોરી ની ઘટના બની છે.પરિવારે જણાવ્યા મુજબ ઘરની તિજોરી તોડી 55,000/- ની રોકડા રકમ સહિત સોના, ચાંદી ના દાગીનાની ચોરી ની ઘટના બની છે.મુત્યુ પ્રસંગે પરિવાર વતન જતાં ચોરોએ મકાન ને નિશાન બનાવ્યું છે.કાંકરેજ તાલુકાના રણાવાડા વાળા નયનભાઈ જોશી ના બંધ મકાનના તાળા તોડી ચોરી ની ઘટના બની છે.દિયોદર પોલિસ ને જાણ થતાં ની સાથે જ ઘટના સ્થળે દોડી આવી આગળ ની તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બિતાડા ગામ નજીક થિ મોટરસાયકલ સાથે ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ કબ્જે કરતી નર્મદા LCB પોલીસ
બિતાડા ગામ નજીક થિ મોટરસાયકલ સાથે ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ કબ્જે કરતી નર્મદા LCB પોલીસ...
બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા અનેરું આયોજન
#buletinindia #gujarat #jamnagar
Royal Enfield ने फरवरी 2024 में दर्ज की 10 प्रतिशत की बढ़ोतरी, Classic 350 और Bullet 350 का बेहतर परफॉरमेंस
Royal Enfield ने फरवरी 2024 में हुई सेल के आंकड़े पेश किए हैं। चेन्नई स्थित दोपहिया वाहन निर्माता...