દિયોદરમાં તસ્કરો ત્રાટકયા ની ઘટના સામે આવી છે.ગત રાત્રિએ ચોરી કર્યા ની ઘટના આવી છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર નવા રોડ ઉપર શ્રી નાથજી સોસાયટી માં બંધ મકાનમાં ચોરી ની ઘટના બની છે.પરિવારે જણાવ્યા મુજબ ઘરની તિજોરી તોડી 55,000/- ની રોકડા રકમ સહિત સોના, ચાંદી ના દાગીનાની ચોરી ની ઘટના બની છે.મુત્યુ પ્રસંગે પરિવાર વતન જતાં ચોરોએ મકાન ને નિશાન બનાવ્યું છે.કાંકરેજ તાલુકાના રણાવાડા વાળા નયનભાઈ જોશી ના બંધ મકાનના તાળા તોડી ચોરી ની ઘટના બની છે.દિયોદર પોલિસ ને જાણ થતાં ની સાથે જ ઘટના સ્થળે દોડી આવી આગળ ની તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'मैं SI हूं..FREE कॉफी दो', वेटर ने मना किया तो सिख व्यक्ति की दाढ़ी खींची, डंडा मारकर पगड़ी गिराई
राजस्थान की राजधानी जयपुर में गोपालपुरा बाईपास पर स्थित एक कैफे पर शुक्रवार देर शाम बवाल हो गया....
गोरखपुर में हाथी ने कइयों को रौंदा, 3 की मौत:कलश यात्रा में शामिल होने के लिए बुलाया गया था, भीड़ को देखकर बेकाबू हो गया
उत्तर प्रदेश के गोरखपुर में गुरुवार को एक हाथी कलश यात्रा निकलने से पहले भड़क गया। उसने कई लोगों...
વસો ગામ ખાતે સશક્ત એન સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો
વસો ગામ ખાતે સશક્ત એન સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો
ग्रामीण अर्थव्यवस्था के विकास में कृषि का महत्व
असम कृषि के मामले में भारत के सबसे अमीर राज्यों में से एक है। असम की अर्थव्यवस्था...
Israel Hamas War: सेंट्रल ग़ज़ा तक पहुंची इसराइली धमाकों की गूंज, हताहतों की संख्या बढ़ी (BBC Hindi)
Israel Hamas War: सेंट्रल ग़ज़ा तक पहुंची इसराइली धमाकों की गूंज, हताहतों की संख्या बढ़ी (BBC Hindi)