દિયોદરમાં તસ્કરો ત્રાટકયા ની ઘટના સામે આવી છે.ગત રાત્રિએ ચોરી કર્યા ની ઘટના આવી છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર નવા રોડ ઉપર શ્રી નાથજી સોસાયટી માં બંધ મકાનમાં ચોરી ની ઘટના બની છે.પરિવારે જણાવ્યા મુજબ ઘરની તિજોરી તોડી 55,000/- ની રોકડા રકમ સહિત સોના, ચાંદી ના દાગીનાની ચોરી ની ઘટના બની છે.મુત્યુ પ્રસંગે પરિવાર વતન જતાં ચોરોએ મકાન ને નિશાન બનાવ્યું છે.કાંકરેજ તાલુકાના રણાવાડા વાળા નયનભાઈ જોશી ના બંધ મકાનના તાળા તોડી ચોરી ની ઘટના બની છે.દિયોદર પોલિસ ને જાણ થતાં ની સાથે જ ઘટના સ્થળે દોડી આવી આગળ ની તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત શહેરના બારડોલી બેડી ફળિયાને જોડતા નવીન બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સુરત શહેરના બારડોલી બેડી ફળિયાને જોડતા નવીન બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
બારડોલી ના...
द नाहर संस्था एवं अडानी विलमार ने पौधे लगाओ, बूंदी सजाओ अभियान के तहत किया सघन पौधा रोपण
बूंदी। बूंदी के 783 वे स्थापना दिवस के मौके पर 24 जून को द नाहर संस्था एवं अडानी विलमार लिमिटेड...
કોપરણીના શખ્સ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી
કોપરણી ગામના અને હાલ ધ્રાંગધ્રા ખાતે રહેતા બલભદ્રસિંહ પ્રવિણસિંહ ઝાલાએ કોપરણી ગામના રંજનબેન...
ખેતર મા રમતા બાળક પર દીપડા નો હુમલો દોઢ વર્ષ બાળક નુ શું થયું? શું કહે છે બાળક ના કાકા જુઓ
ખેતર મા રમતા બાળક પર દીપડા નો હુમલો દોઢ વર્ષ બાળક નુ શું થયું? શું કહે છે બાળક ના કાકા જુઓ
গোৰেশ্বৰৰ শান্তিপুৰত বহাগী উৎসৱ উদযাপন,উপস্থিত বিটিচিৰ প্ৰাক্তন ইএম গনেশ কছাৰী
গোৰেশ্বৰৰ শান্তিপুৰত বহাগী উৎসৱ উদযাপন,উপস্থিত বিটিচিৰ প্ৰাক্তন ইএম গনেশ কছাৰী