બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ડાઉવા ગામે મહા સુદ ૧૨ ને ગુરૂવાર તા ૨/૨/૨૦૨૩ ના રોજ શ્રી ચામુંડા માતાજી તથા ઠાકર મહારાજ તથા ગોગ મહારાજના બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું સમસ્ત હેમાસિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાઉવા પંથકના દુર દુર ગામોમાંથી પધારેલા ભક્ત જનોએ મોડી રાત્રી સુધી ભજન સતસંગની સરવાણી વહાવી હતી.જેના બીજા દિવસે સવારે ૮ કલાકે પ્રાત: પુજા સ્થાપિત દેવીની મહાપુજા, ૮/૧૫ કલાકે શોભાયાત્રા, ૯ કલાકે શાંતિક પોષ્ટિક હોમ સ્થાપિત દેવતાનો હોમ, ૧૨/૩૯ કલાકે પ્રાણપ્રતિષ્ઠા સાથે માતાજીનો મંદિરમાં મંગલ પ્રવેશ, ૪/૧૫ કલાકે યજ્ઞ તેમજ છેલ્લે મહાઆરતી સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રી મણીશંકર દવે તથા ગણપતલાલ મણીશંકર દવે દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ડાઉવાના ગ્રામજનો, મહેમાનો, આગેવાનો, માતાઓ બહેનો ઉપસ્થિત રહીને ભોજન પ્રસાદ લીધો હતો અને પ્રાણ પ્રતિષ્ઠાની રંગેચંગે ઉજવણી કરી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજા પંથકના શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી
તળાજા પંથકના શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી
કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ : ભાજપા પર વળતા પ્રહાર કર્યા.
ખંભાતની પ્રજાને ભાજપાએ ૩૨ વર્ષથી ઠાલા વચનો જ આપી છેતર્યા છે : ચિરાગ પટેલ
ગતરોજ કેન્દ્રીય મંત્રી અમિત શાહે કોંગ્રેસના ઉમેદવાર ચિરાગભાઈ પટેલનું નામ લઈ કોંગ્રેસ પર શાબ્દિક...
થરાદ ખાતે કોંગ્રેસ યુવા પરિવર્તન યાત્રા સંદર્ભે યોજાયેલી રાજસ્થાન મુખ્યમંત્રીની સભામાં પાંખી હાજરી
થરાદ ખાતે કોંગ્રેસ યુવા પરિવર્તન યાત્રા સંદર્ભે યોજાયેલી રાજસ્થાન મુખ્યમંત્રીની સભામાં પાંખી હાજરી
ઠાસરા 119વિધાનસભા ના BJP ઉમેદવાર તરીકે યોગેન્દ્રસિંહ પરમાર કન્ફોર્મ..
ઠાસરા 119 વિધાનસભા ના BJP ઉમેવાર યોગેન્દ્ર સિંહ રામસિંહ પરમાર ને કન્ફોર્મ...