બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ડાઉવા ગામે મહા સુદ ૧૨ ને ગુરૂવાર તા ૨/૨/૨૦૨૩ ના રોજ શ્રી ચામુંડા માતાજી તથા ઠાકર મહારાજ તથા ગોગ મહારાજના બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું સમસ્ત હેમાસિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાઉવા પંથકના દુર દુર ગામોમાંથી પધારેલા ભક્ત જનોએ મોડી રાત્રી સુધી ભજન સતસંગની સરવાણી વહાવી હતી.જેના બીજા દિવસે સવારે ૮ કલાકે પ્રાત: પુજા સ્થાપિત દેવીની મહાપુજા, ૮/૧૫ કલાકે શોભાયાત્રા, ૯ કલાકે શાંતિક પોષ્ટિક હોમ સ્થાપિત દેવતાનો હોમ, ૧૨/૩૯ કલાકે પ્રાણપ્રતિષ્ઠા સાથે માતાજીનો મંદિરમાં મંગલ પ્રવેશ, ૪/૧૫ કલાકે યજ્ઞ તેમજ છેલ્લે મહાઆરતી સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રી મણીશંકર દવે તથા ગણપતલાલ મણીશંકર દવે દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ડાઉવાના ગ્રામજનો, મહેમાનો, આગેવાનો, માતાઓ બહેનો ઉપસ્થિત રહીને ભોજન પ્રસાદ લીધો હતો અને પ્રાણ પ્રતિષ્ઠાની રંગેચંગે ઉજવણી કરી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कडा पोलिस चौकीचे रूपांतर पोलीस स्टेशनमध्ये करावे - रवींद्र ढोबळे
बीड (प्रतिनिधी) आष्टी तालुक्यातील कडा येथे पुर्वीपासून पोलीस चौकी आहे. परंतु आता कडा शहरांमध्ये...
ડાંગરની વાવણીમાં અત્યાર સુધીમાં 5.99 ટકાનો ઘટાડો; ઝારખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢમાં
ડાંગરના વાવેતરમાં 5.99નો ઘટાડો થયો છે
ચાલુ ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં 367.55 લાખ હેક્ટરમાં...
ઉના દિવ રોડ પર બસના ડ્રાઈવરે 3 ભેંસોને અડફેટે લીધી
ઉના દિવ રોડ પર બસના ડ્રાઈવરે 3 ભેંસોને અડફેટે લીધી
અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો, 1200 બેડની હોસ્પિટલમાં 18 બેડનો વોર્ડ કાર્યરત
અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યા છે. બે દિવસ પહેલા 49 કેસ નોંધાયા હતા ત્યારે 24...
BANASKATHA // ઈકબાલગઢ માં દુકાનદાર ની નજર ચૂકવી બે ઈસમો 20 ગ્રામ સોના ના દાગીનાની ચોરી કરી થયા ફરાર..
બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢ માં દુકાનદાર ની નજર ચૂકવી બે ઈસમો 20 ગ્રામ સોના ના દાગીનાની ચોરી કરી...