બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ડાઉવા ગામે મહા સુદ ૧૨ ને ગુરૂવાર તા ૨/૨/૨૦૨૩ ના રોજ શ્રી ચામુંડા માતાજી તથા ઠાકર મહારાજ તથા ગોગ મહારાજના બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું સમસ્ત હેમાસિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાઉવા પંથકના દુર દુર ગામોમાંથી પધારેલા ભક્ત જનોએ મોડી રાત્રી સુધી ભજન સતસંગની સરવાણી વહાવી હતી.જેના બીજા દિવસે સવારે ૮ કલાકે પ્રાત: પુજા સ્થાપિત દેવીની મહાપુજા, ૮/૧૫ કલાકે શોભાયાત્રા, ૯ કલાકે શાંતિક પોષ્ટિક હોમ સ્થાપિત દેવતાનો હોમ, ૧૨/૩૯ કલાકે પ્રાણપ્રતિષ્ઠા સાથે માતાજીનો મંદિરમાં મંગલ પ્રવેશ, ૪/૧૫ કલાકે યજ્ઞ તેમજ છેલ્લે મહાઆરતી સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રી મણીશંકર દવે તથા ગણપતલાલ મણીશંકર દવે દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ડાઉવાના ગ્રામજનો, મહેમાનો, આગેવાનો, માતાઓ બહેનો ઉપસ્થિત રહીને ભોજન પ્રસાદ લીધો હતો અને પ્રાણ પ્રતિષ્ઠાની રંગેચંગે ઉજવણી કરી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Covid-19 India: भारत में सामने आए कोरोना 535 नए मामले, सक्रिय मामले घटकर हुए 6,168
भारत में बीते 24 घंटे में कोरोना के 535 नए मामले दर्ज किए गए हैं। वहीं, सक्रिय मामले 6,591 से...
દાંતા તાલુકાનું બોરડીયાળા ગામ કીડી નદી ઉપર પુલ બનાવવા વર્ષોથી સ્થાનિક લોકોની ઉગ્રમાંગ
દાંતા તાલુકાનું બોરડીયાળા ગામ કીડી નદી ઉપર પુલ બનાવવા વર્ષોથી સ્થાનિક લોકોની ઉગ્રમાંગ
Union Minister asks North East to welcome Citizenship Amendment Act (CAA)
Union Minister asks North East to welcome Citizenship Amendment Act (CAA)
20 वर्षीय युवती ने अपने ही घर पर फांसी लगाकर की आत्महत्या
शाहनगर पुलिस ने पंचनामा कार्यवाही कर कराया शव का पीएम।मामला शाहनगर थाना अंतर्गत टिकरिया का...
18 जून को न्यायिक कार्य से विरत रहेंगे अधिवक्ता
जनपद आजमगढ़ में,18जून को न्यायिक कार्य से विरत रहेंगे अधिवक्ता।मालूम होकि जनपद आजमगढ़ में,...