બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ડાઉવા ગામે મહા સુદ ૧૨ ને ગુરૂવાર તા ૨/૨/૨૦૨૩ ના રોજ શ્રી ચામુંડા માતાજી તથા ઠાકર મહારાજ તથા ગોગ મહારાજના બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું સમસ્ત હેમાસિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાઉવા પંથકના દુર દુર ગામોમાંથી પધારેલા ભક્ત જનોએ મોડી રાત્રી સુધી ભજન સતસંગની સરવાણી વહાવી હતી.જેના બીજા દિવસે સવારે ૮ કલાકે પ્રાત: પુજા સ્થાપિત દેવીની મહાપુજા, ૮/૧૫ કલાકે શોભાયાત્રા, ૯ કલાકે શાંતિક પોષ્ટિક હોમ સ્થાપિત દેવતાનો હોમ, ૧૨/૩૯ કલાકે પ્રાણપ્રતિષ્ઠા સાથે માતાજીનો મંદિરમાં મંગલ પ્રવેશ, ૪/૧૫ કલાકે યજ્ઞ તેમજ છેલ્લે મહાઆરતી સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રી મણીશંકર દવે તથા ગણપતલાલ મણીશંકર દવે દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ડાઉવાના ગ્રામજનો, મહેમાનો, આગેવાનો, માતાઓ બહેનો ઉપસ્થિત રહીને ભોજન પ્રસાદ લીધો હતો અને પ્રાણ પ્રતિષ્ઠાની રંગેચંગે ઉજવણી કરી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોડીનારના વેળવા ગામે હાઈવે પર પડેલા મસમોટા ખાડાઓના કારણે મચ્છી ભરેલ ટોરસ ટ્રક પલટી ગયો
કોડીનાર પંથકના અડવી ગામથી વેળવા ગામ સુધી હાઈવેમાં સી.સી.રોડ બની ગયો છે. પરંતુ આ રોડ પણ રોડ પૂરો...
গোলাঘাট কৃষি বিভাগৰ কাৰ্য্যালয়ত দুৰ্নীতিৰ অভিযোগ ভিত্তিক তদন্ত কৰিবলৈ অহা দলটোৱে জিলা
গোলাঘাট কৃষি বিভাগৰ কাৰ্য্যালয়ত দুৰ্নীতিৰ অভিযোগ ভিত্তিক তদন্ত কৰিবলৈ অহা দলটোৱে জিলা
Samridhi Ustav going on till 2nd Nov in Gohpur
samridhi ustav is organised by Gohpur Gub division office starts from 27th oct to 2nd November...
જિલ્લામાં આવેદનનો સિલસિલો યથાવત, આશા વર્કર બહેનો અને ફેસીલીટારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.
જિલ્લામાં આવેદનનો સિલસિલો યથાવત, આશા વર્કર બહેનો અને ફેસીલીટારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.