બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ડાઉવા ગામે મહા સુદ ૧૨ ને ગુરૂવાર તા ૨/૨/૨૦૨૩ ના રોજ શ્રી ચામુંડા માતાજી તથા ઠાકર મહારાજ તથા ગોગ મહારાજના બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું સમસ્ત હેમાસિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાઉવા પંથકના દુર દુર ગામોમાંથી પધારેલા ભક્ત જનોએ મોડી રાત્રી સુધી ભજન સતસંગની સરવાણી વહાવી હતી.જેના બીજા દિવસે સવારે ૮ કલાકે પ્રાત: પુજા સ્થાપિત દેવીની મહાપુજા, ૮/૧૫ કલાકે શોભાયાત્રા, ૯ કલાકે શાંતિક પોષ્ટિક હોમ સ્થાપિત દેવતાનો હોમ, ૧૨/૩૯ કલાકે પ્રાણપ્રતિષ્ઠા સાથે માતાજીનો મંદિરમાં મંગલ પ્રવેશ, ૪/૧૫ કલાકે યજ્ઞ તેમજ છેલ્લે મહાઆરતી સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રી મણીશંકર દવે તથા ગણપતલાલ મણીશંકર દવે દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ડાઉવાના ગ્રામજનો, મહેમાનો, આગેવાનો, માતાઓ બહેનો ઉપસ્થિત રહીને ભોજન પ્રસાદ લીધો હતો અને પ્રાણ પ્રતિષ્ઠાની રંગેચંગે ઉજવણી કરી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી જિલ્લાના વડીયાનો સુરવો ડેમ 100 ટકા ભરાયો.
અમરેલી જિલ્લાના વડીયાનો સુરવો ડેમ 100 ટકા ભરાયો.
મધ્યાન ભોજનના કર્મચારી સંઘે આવેદનપત્ર પાઠવ્યું
#buletinindia #gujarat #surat
સુરેન્દ્રનગરમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભવનનું લોકાર્પણ કરાયું
સુરેન્દ્રનગર ખાતે શનિવારે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત બહુમાળી ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો...