આજે સવાર સવારમાં દેશની અનેક જગ્યા ભુકંપ થી ધનધણી ઉઠી હતી, સૌપ્રથમ મણિપુરના ઉખરૂલમાં શનિવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જ્યા ભૂકંપ સવારે 6:14 મિનિટ પર આવ્યો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ માહિતી અનુશાર ઉખરૂલમાં 4.0 ની તીવ્રતાના ભૂકંપના ઝટકા આવ્યા હતા. આ પહેલા શુક્રવાર રાત્રે ઉત્તરપ્રદેશના શામલીમાં પણ ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. જ્યારે ગુજરાતના સાવરકુંડલામાં આવેલા મીતીયાળા પંથકમાં 5 મિનિટમાં 3 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિમી દૂર નોંધાયું હતુ. આજે ફરી સતત ભૂકંપના આંચકાથી ગામડાઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મીતીયાળા અને ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો હતો. સવારના 7.52 , 7.53 અને 7.55 એમ 5 મિનિટમાં જ ભૂકંપના ત્રણ વખત આંચકા આવ્યા હતા. જ્યારે ખાંભા પંથકમાં ગુરુવારે રાત્રે 10.50 કલાકે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેર ઉપર 2.8 ની તીવ્રા નોંધાઈ હતી. મીતીયાળા, સાકરપરા , ધજડીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફતેપુરા તાલુકા આદીવાસી સમાજ દ્વારા મુખ્યમંત્રિને સંબોધીને ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના આદિવાસી ડોક્ટર ડો.સોનલ પાંડોર નુ કોર્પોરેટર દ્વારા અપમાન કરવા...
शाहनगर थाना पुलिस ने कस्बे में पैदल फ्लेग मार्च निकाल आमजन की सुनी समस्याएं। प्रेस नोट कर दी जानकारी
शाह नगर पुलिस ने प्रेस नोट जारी कर जानकारी देते हुए पुलिस ने...
केंद्रीय मंत्री Krishan Pal Gurjar ने की विकास कार्यों की समीक्षा, अधिकारियों को दिए निर्देश
केंद्रीय मंत्री Krishan Pal Gurjar ने की विकास कार्यों की समीक्षा, अधिकारियों को दिए निर्देश
যোৰহাটত ৰাজ্যপালৰ ছোৱালী ভলীবলৰ মাণ্ডলিক পৰ্যায়ৰ খেলত শিৱসাগৰ জিলা চেম্পিয়ন
যোৰহাটত ৰাজ্যপালৰ ছোৱালী ভলীবলৰ মাণ্ডলিক পৰ্যায়ৰ খেলত শিৱসাগৰ জিলা চেম্পিয়ন