ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 500 અને 2000 રૂપપિયાની નકલી નોટોના ચલણ અંગે લોકોને ચેતવણી આપી છે.નાણાકીય વર્ષ 2021-22 માટે આરબીઆઈના રિપોર્ટ અનુસાર,2000 રૂપિયાની નકલી નોટોના સક્યુલેશનમાં 52%નો વધારો થયો છે અને સાથે જ 500 રૂપપિયાની નકલી નોટોના સર્કયુલેશનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અન્ય મૂલ્યોની નકલી નોટોના સર્ક્યુલેશનમાં વધારો થયો છે,જેમ કે 10 રૂપિયાની નકલી નોટોમાં 16.4%નો વધારો,50 રૂપિયાની નકલી નોટોમાં 16.5%નો વધારો,20 રૂપિયાની નકલી નોટોમાં 11.7%નો વધારો અને 200 રૂપિયાની નકલી નોટોમાં 11.7%નો વધારો.RBI વ્યક્તિઓને તમામ પ્રકારની કરન્સી સંભાળતી વખતે સાવચેતી રાખવા અને જરૂરી સાવચેતી રાખવા અને કોઈપણ શંકાસ્પદ નોટની જાણ અધિકારીઓને કરવા વિનંતી કરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરાદમાં અપહરણ અને ખંડણીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પોલીસે ઝડપ્યો
થરાદમાં બનાસકાંઠા એલ સી બી પોલીસ બાતમી હકીકત આધારે અપહરણ તેમજ ખંડણી માગનાર ગુનામાં નાસ્તા ફરતા...
નશાબંધી સપ્તાહ અન્વયે ST બસ સ્ટેન્ડ તેમજ જાહેર સ્થળ ખાતે પ્રસાર પ્રચાર કાર્યક્રમ યોજાયો
નશાબંધી સપ્તાહ ૨૦૨૨ અંતર્ગત એસ.ટી બસસ્ટેન્ડ તેમજ વિવિધ જાહેર સ્થળો પર નશાબંધી પ્રચાર...
ભાવનગરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજાઇ | SatyaNirbhay News Channel
ભાવનગરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજાઇ | SatyaNirbhay News Channel
બનાસકાંઠા માં પુરવઠા ના અનાજ નું કોભાંડ પુરવઠા વિભાગે પકડ્યું..
બનાસકાંઠા માં પુરવઠા ના અનાજ નું કોભાંડ પુરવઠા વિભાગે પકડ્યું..