ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 500 અને 2000 રૂપપિયાની નકલી નોટોના ચલણ અંગે લોકોને ચેતવણી આપી છે.નાણાકીય વર્ષ 2021-22 માટે આરબીઆઈના રિપોર્ટ અનુસાર,2000 રૂપિયાની નકલી નોટોના સક્યુલેશનમાં 52%નો વધારો થયો છે અને સાથે જ 500 રૂપપિયાની નકલી નોટોના સર્કયુલેશનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અન્ય મૂલ્યોની નકલી નોટોના સર્ક્યુલેશનમાં વધારો થયો છે,જેમ કે 10 રૂપિયાની નકલી નોટોમાં 16.4%નો વધારો,50 રૂપિયાની નકલી નોટોમાં 16.5%નો વધારો,20 રૂપિયાની નકલી નોટોમાં 11.7%નો વધારો અને 200 રૂપિયાની નકલી નોટોમાં 11.7%નો વધારો.RBI વ્યક્તિઓને તમામ પ્રકારની કરન્સી સંભાળતી વખતે સાવચેતી રાખવા અને જરૂરી સાવચેતી રાખવા અને કોઈપણ શંકાસ્પદ નોટની જાણ અધિકારીઓને કરવા વિનંતી કરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Skoda India ने की नए समर कैंप की शुरुआत, ग्राहकों को सर्विस पर बेहतरीनर ऑफर्स के साथ मिलेगा जबरदस्त डिस्काउंट
koda Auto India की ओर से समर कैंपेन की शुरू किया जाएगा। स्कोडा ग्राहक कई सेवाओं और...
अरविन्द पाण्डेय संभागीय प्रधान व चंद्रमोहन कुशवाहा संभागीय महामंत्री मनोनीत
आर्य उप प्रतिनिधि सभा कोटा संभाग के प्रधान पद पर अरविन्द पाण्डेय तथा महामंत्री पद पर एडवोकेट...
জোনাই আৰক্ষী থানাৰ ভাৰপ্ৰাপ্ত আৰক্ষী বিষয়া নেত্র কমল শইকীয়াৰ প্ৰশংসনীয় পদক্ষেপ
জোনাই আৰক্ষী থানাৰ ভাৰপ্ৰাপ্ত আৰক্ষী বিষয়া নেত্র কমল শইকীয়াৰ প্ৰশংসনীয় পদক্ষেপ
ધાર્મિકઃ શ્રાવણના છેલ્લા દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ તમમ બગડેલા કામો સુધારી દેશે
ધાર્મિકઃ શ્રાવણના છેલ્લા દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ તમમ બગડેલા કામો સુધારી દેશે