ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 500 અને 2000 રૂપપિયાની નકલી નોટોના ચલણ અંગે લોકોને ચેતવણી આપી છે.નાણાકીય વર્ષ 2021-22 માટે આરબીઆઈના રિપોર્ટ અનુસાર,2000 રૂપિયાની નકલી નોટોના સક્યુલેશનમાં 52%નો વધારો થયો છે અને સાથે જ 500 રૂપપિયાની નકલી નોટોના સર્કયુલેશનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અન્ય મૂલ્યોની નકલી નોટોના સર્ક્યુલેશનમાં વધારો થયો છે,જેમ કે 10 રૂપિયાની નકલી નોટોમાં 16.4%નો વધારો,50 રૂપિયાની નકલી નોટોમાં 16.5%નો વધારો,20 રૂપિયાની નકલી નોટોમાં 11.7%નો વધારો અને 200 રૂપિયાની નકલી નોટોમાં 11.7%નો વધારો.RBI વ્યક્તિઓને તમામ પ્રકારની કરન્સી સંભાળતી વખતે સાવચેતી રાખવા અને જરૂરી સાવચેતી રાખવા અને કોઈપણ શંકાસ્પદ નોટની જાણ અધિકારીઓને કરવા વિનંતી કરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
तिरोडा शहर समस्यांच्या विळख्यात,माजी आमदार दिलीप बन्सोड यांनी दिले मुख्याधिकाऱ्यांना निवेदन
तिरोडा शहर समस्यांच्या विळख्यात,माजी आमदार दिलीप बन्सोड यांनी दिले मुख्याधिकाऱ्यांना निवेदन
Breaking News: BJP ने Dara Singh Chauhan को विधान परिषद की सीट के लिए बनाया उम्मीदवार | Aaj Tak
Breaking News: BJP ने Dara Singh Chauhan को विधान परिषद की सीट के लिए बनाया उम्मीदवार | Aaj Tak
વ્યસનમુક્તિ અંગે ઠાકોર સમાજની બેઠક યોજાઈ....
વ્યસનમુક્તિ અંગે ઠાકોર સમાજની બેઠક યોજાઈ....
ભૂદેવ શરદોત્સવ સામાજીક એકતાનો રાસોત્સવ થીમ પર પાલનપુર માં સૌ પ્રથમવાર યોજાયા રાસ ગરબા
ભૂદેવ શરદોત્સવ સામાજીક એકતાનો રાસોત્સવ થીમ પર પાલનપુર માં સૌ પ્રથમવાર યોજાયા રાસ ગરબા