ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 500 અને 2000 રૂપપિયાની નકલી નોટોના ચલણ અંગે લોકોને ચેતવણી આપી છે.નાણાકીય વર્ષ 2021-22 માટે આરબીઆઈના રિપોર્ટ અનુસાર,2000 રૂપિયાની નકલી નોટોના સક્યુલેશનમાં 52%નો વધારો થયો છે અને સાથે જ 500 રૂપપિયાની નકલી નોટોના સર્કયુલેશનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અન્ય મૂલ્યોની નકલી નોટોના સર્ક્યુલેશનમાં વધારો થયો છે,જેમ કે 10 રૂપિયાની નકલી નોટોમાં 16.4%નો વધારો,50 રૂપિયાની નકલી નોટોમાં 16.5%નો વધારો,20 રૂપિયાની નકલી નોટોમાં 11.7%નો વધારો અને 200 રૂપિયાની નકલી નોટોમાં 11.7%નો વધારો.RBI વ્યક્તિઓને તમામ પ્રકારની કરન્સી સંભાળતી વખતે સાવચેતી રાખવા અને જરૂરી સાવચેતી રાખવા અને કોઈપણ શંકાસ્પદ નોટની જાણ અધિકારીઓને કરવા વિનંતી કરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
bullion market: सोना में 1 हजार 130 रुपये का उछाल, चांदी भी चमकी, देखें कारोबार से जुड़ी खबरें
bullion market: सोना में 1 हजार 130 रुपये का उछाल, चांदी भी चमकी, देखें कारोबार से जुड़ी खबरें
ৰহাৰ চাপৰমুখ চকিয়ালগাওঁত অনুষ্ঠিত ৰাস মহোৎসৱ: মহিলা,যুৱতী ৰ ৰাস আৰু ভাওনাই মুহিলে দৰ্শকক
ৰহাৰ চাপৰমুখ চকিয়ালগাওঁ ত দুই দিনিয়া কাৰ্য্য সূচীৰে অনুষ্ঠিত শ্ৰীকৃষ্ণ ৰাস মহোৎসৱ ।মহিলা,যুৱতী ৰ...
શિક્ષકોએ પ્રવૃત્તિપોથી આધારે પ્રવૃત્તિ શરૂ કરી
પ્રાથમિક શાળાઓમાં 5 થી 6 વર્ષની વયના બાળકો માટે શરૂ કરાયેલી બાલવાટિકામાં બાળકોને શાળા તત્પરતાથી...