ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 500 અને 2000 રૂપપિયાની નકલી નોટોના ચલણ અંગે લોકોને ચેતવણી આપી છે.નાણાકીય વર્ષ 2021-22 માટે આરબીઆઈના રિપોર્ટ અનુસાર,2000 રૂપિયાની નકલી નોટોના સક્યુલેશનમાં 52%નો વધારો થયો છે અને સાથે જ 500 રૂપપિયાની નકલી નોટોના સર્કયુલેશનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અન્ય મૂલ્યોની નકલી નોટોના સર્ક્યુલેશનમાં વધારો થયો છે,જેમ કે 10 રૂપિયાની નકલી નોટોમાં 16.4%નો વધારો,50 રૂપિયાની નકલી નોટોમાં 16.5%નો વધારો,20 રૂપિયાની નકલી નોટોમાં 11.7%નો વધારો અને 200 રૂપિયાની નકલી નોટોમાં 11.7%નો વધારો.RBI વ્યક્તિઓને તમામ પ્રકારની કરન્સી સંભાળતી વખતે સાવચેતી રાખવા અને જરૂરી સાવચેતી રાખવા અને કોઈપણ શંકાસ્પદ નોટની જાણ અધિકારીઓને કરવા વિનંતી કરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લાના 6 યુવાનોએ વ્યારા ખાતે યોજાયેલી દક્ષિણ ગુજરાતની સ્પર્ધામાં ભાગ લઈ મેડલ પ્રાપ્ત કર્યા
જિલ્લાના 6 યુવાનોએ વ્યારા ખાતે યોજાયેલી દક્ષિણ ગુજરાતની સ્પર્ધામાં ભાગ લઈ મેડલ પ્રાપ્ત કર્યા
સાંતલપુર પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
સાંતલપુર પ્રાથમિક શાળાના ૧૦૪માં સ્થાપના દિવસની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી...
रेपुरा पुलिस ने थाना परिसर में गणमान्य नागरिकों के बीच प्रेमी युगल की कराई शादी
पन्ना :आपने लव मैरिज, अरेंज मैरिज और कोर्ट मैरिज के बारे में सुना होगा, लेकिन...
ખંભાતની શાકમાર્કેટમાં લમ્પીગ્રસ્ત ગાયો ફરતા હોવાની ફરિયાદો : નગરપાલિકા પ્રત્યે રોષ.
ખંભાતની શાકમાર્કેટમાં ઇજાગ્રસ્ત તેમજ લમ્પીગ્રસ્ત ગાયો ફરતા હોવાની ફરિયાદો ઉઠી છે.જેનાથી શાક...
સાવલી નગરના મુખ્ય બજારમાં આવેલી સોનીની 3 દુકાનોના તાળા તોડીને તસ્કરો દ્વારા ચોરીનું નિષ્ફળ પ્રયાસ.
સાવલી નગરના મુખ્ય બજારમાં આવેલી સોનીની 3 દુકાનોના તાળા તોડીને તસ્કરો દ્વારા ચોરીનું નિષ્ફળ પ્રયાસ.