ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 500 અને 2000 રૂપપિયાની નકલી નોટોના ચલણ અંગે લોકોને ચેતવણી આપી છે.નાણાકીય વર્ષ 2021-22 માટે આરબીઆઈના રિપોર્ટ અનુસાર,2000 રૂપિયાની નકલી નોટોના સક્યુલેશનમાં 52%નો વધારો થયો છે અને સાથે જ 500 રૂપપિયાની નકલી નોટોના સર્કયુલેશનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અન્ય મૂલ્યોની નકલી નોટોના સર્ક્યુલેશનમાં વધારો થયો છે,જેમ કે 10 રૂપિયાની નકલી નોટોમાં 16.4%નો વધારો,50 રૂપિયાની નકલી નોટોમાં 16.5%નો વધારો,20 રૂપિયાની નકલી નોટોમાં 11.7%નો વધારો અને 200 રૂપિયાની નકલી નોટોમાં 11.7%નો વધારો.RBI વ્યક્તિઓને તમામ પ્રકારની કરન્સી સંભાળતી વખતે સાવચેતી રાખવા અને જરૂરી સાવચેતી રાખવા અને કોઈપણ શંકાસ્પદ નોટની જાણ અધિકારીઓને કરવા વિનંતી કરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું માર્ગ દુર્ઘટનામાં મોત @Sandesh News
ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું માર્ગ દુર્ઘટનામાં મોત @Sandesh News
सांगोद कॉलेज में सघन वृक्षा रोपण अभियान के तहत 100फलदार पौधे रोपे
कोटा. शहीद हेमराज मीणा राजकीय महाविद्यालय सांगोद में पर्यावरण संरक्षण के महत्व को ध्यान में रखते...
અમરેલી ખાતે સંત સંમેલનમાં સાવરકુંડલા ના સંત પૂ.ભક્તિબાપુ
અમરેલી ખાતે સંત સંમેલનમાં સાવરકુંડલા ના સંત પૂ.ભક્તિબાપુ
Heavy Rains in Pune : पुण्यात 'या' कारणांमुळे कमी वेळात जास्त साचलं पाणी I Cloud Burst in Pune
Heavy Rains in Pune : पुण्यात 'या' कारणांमुळे कमी वेळात जास्त साचलं पाणी I Cloud Burst in Pune