શ્રી શ્રિયાદે કેળવણી ટ્રસ્ટ ડીસા દ્રારા મિટિંગ નું આયોજન,,ડીસા ખાતે આજરોજ શ્રી શ્રિયાદે કેળવણી ટ્રસ્ટ ડીસા મીટીંગનું આયોજન આવ્યું હતું અને સમાજના વિકાસની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ આવેલા વડીલો દ્રારા સમાજ સુધારણા લક્ષી વાતો પણ કરવામાં આવી અને દિયોદરથી પધારેલ પ્રજાપતિ જાગૃત ટ્રસ્ટ દિયોદરના કમિટી સભ્યો પણ હાજર રહ્યા હતા અને તેમના કામોને બિરદાવ્યા હતા તેમજ શ્રી શ્રિયાદે કેળવણી ટ્રસ્ટ ડીસાના છેલ્લા ૨૨ વર્ષોથી સરાહનીય કામગીરી સેવા આપતા રિટાયર્ડ શિક્ષક ભુરાલાલ મોરથલ વાળાની વય નિવૃત થતા તેમનું કંકુ તિલક કરી સાફો પહેરાવી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અને આવેલા મહેમાનોમાં શ્રી શ્રિયાદે કેળવણી ટ્રસ્ટ ડીસાના પ્રમુખ. ઉપ પ્રમુખ. ખજાનચી. મંત્રી. તેમજ કમિટી અને દિયોદર થી પધારેલ પ્રજાપતિ જાગૃત ટ્રસ્ટ દિયોદર ના કમિટી સભ્યો પણ હાજર રહ્યા હતા અને સમાજની મિટિંગમાં સારા કાર્યોમા સહભાગી થઈશુ તેવું પણ જણાવ્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEESA/ડીસા સાંઇ બાબા મંદિર ખાતે સમ્માન સમારોહ સાથે વિજયોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો..
DEESA/ડીસા સાંઇ બાબા મંદિર ખાતે સમ્માન સમારોહ સાથે વિજયોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો..
ઝાલાવાડમાં એપ્રિલથી જુલાઈ એટલે કે ચાર માસમાં 15 પશુઓના મોત થયા
સુરેન્દ્રનગર જિલ્લામાં દર ચોમાસાના સમયમાં વીજકરંટના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે...
ભાવનગરમાં કોરોના અને સ્વાઇન ફલૂના દર્દીઓ વધ્યા,તંત્રમાં પ્રસરી ચિંતા
ભાવનગર શહેર અને જિલ્લામાં ફરી કોરોનાના કેસમાં વધારો થતા તંત્રમાં ચિંતા પ્રસરી છે.ભાવનગર...
રાજકોટ જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR Patil ની ઉપસ્થિતિ માં
રાજકોટ જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR Patil ની ઉપસ્થિતિ માં
BJP Vs Congress: Ram Mandir का असर 2024 के चुनावों पर असर पड़ेगा? | Dwali 2023 | Anjana Om Kashyap
BJP Vs Congress: Ram Mandir का असर 2024 के चुनावों पर असर पड़ेगा? | Dwali 2023 | Anjana Om Kashyap