શ્રી શ્રિયાદે કેળવણી ટ્રસ્ટ ડીસા દ્રારા મિટિંગ નું આયોજન,,ડીસા ખાતે આજરોજ શ્રી શ્રિયાદે કેળવણી ટ્રસ્ટ ડીસા મીટીંગનું આયોજન આવ્યું હતું અને સમાજના વિકાસની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ આવેલા વડીલો દ્રારા સમાજ સુધારણા લક્ષી વાતો પણ કરવામાં આવી અને દિયોદરથી પધારેલ પ્રજાપતિ જાગૃત ટ્રસ્ટ દિયોદરના કમિટી સભ્યો પણ હાજર રહ્યા હતા અને તેમના કામોને બિરદાવ્યા હતા તેમજ શ્રી શ્રિયાદે કેળવણી ટ્રસ્ટ ડીસાના છેલ્લા ૨૨ વર્ષોથી સરાહનીય કામગીરી સેવા આપતા રિટાયર્ડ શિક્ષક ભુરાલાલ મોરથલ વાળાની વય નિવૃત થતા તેમનું કંકુ તિલક કરી સાફો પહેરાવી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અને આવેલા મહેમાનોમાં શ્રી શ્રિયાદે કેળવણી ટ્રસ્ટ ડીસાના પ્રમુખ. ઉપ પ્રમુખ. ખજાનચી. મંત્રી. તેમજ કમિટી અને દિયોદર થી પધારેલ પ્રજાપતિ જાગૃત ટ્રસ્ટ દિયોદર ના કમિટી સભ્યો પણ હાજર રહ્યા હતા અને સમાજની મિટિંગમાં સારા કાર્યોમા સહભાગી થઈશુ તેવું પણ જણાવ્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં દશા માં નું મંદિર આવેલું છે ત્યારે આ મંદિર નો જાણો ઇતિહાસ
ડીસાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં દશા માં નું મંદિર આવેલું છે ત્યારે આ મંદિર નો જાણો ઇતિહાસ
વાઘોડિયા પારુલ યુનિવર્સિટીમાં કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા
વાઘોડિયા પારુલ યુનિવર્સિટીમાં કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા
নাৰেঙ্গীৰ বিজুলী নগৰত স্থাপন কৰা কেন্দুগুৰি পানী যোগান আঁচনি এতিয়া ভালুকৰ সাঙী সদৃশ
নাৰেঙ্গীৰ বিজুলী নগৰত স্থাপন কৰা কেন্দুগুৰি পানী যোগান আঁচনি এতিয়া ভালুকৰ সাঙী সদৃশ
गणेश पूजा के लिए CJI के घर पहुंचे PM Modi, Uddhav Thackeray की पार्टी ने उठाए राजनीतिक सवाल
गणेश पूजा के लिए CJI के घर पहुंचे PM Modi, Uddhav Thackeray की पार्टी ने उठाए राजनीतिक सवाल
ઓપી રૂમનું પીએસઆઇના વરદહસ્તે ઓપનિંગ કરાયું....
ઓપી રૂમનું પીએસઆઇના વરદહસ્તે ઓપનિંગ કરાયું....