શ્રી શ્રિયાદે કેળવણી ટ્રસ્ટ ડીસા દ્રારા મિટિંગ નું આયોજન,,ડીસા ખાતે આજરોજ શ્રી શ્રિયાદે કેળવણી ટ્રસ્ટ ડીસા મીટીંગનું આયોજન આવ્યું હતું અને સમાજના વિકાસની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ આવેલા વડીલો દ્રારા સમાજ સુધારણા લક્ષી વાતો પણ કરવામાં આવી અને દિયોદરથી પધારેલ પ્રજાપતિ જાગૃત ટ્રસ્ટ દિયોદરના કમિટી સભ્યો પણ હાજર રહ્યા હતા અને તેમના કામોને બિરદાવ્યા હતા તેમજ શ્રી શ્રિયાદે કેળવણી ટ્રસ્ટ ડીસાના છેલ્લા ૨૨ વર્ષોથી સરાહનીય કામગીરી સેવા આપતા રિટાયર્ડ શિક્ષક ભુરાલાલ મોરથલ વાળાની વય નિવૃત થતા તેમનું કંકુ તિલક કરી સાફો પહેરાવી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અને આવેલા મહેમાનોમાં શ્રી શ્રિયાદે કેળવણી ટ્રસ્ટ ડીસાના પ્રમુખ. ઉપ પ્રમુખ. ખજાનચી. મંત્રી. તેમજ કમિટી અને દિયોદર થી પધારેલ પ્રજાપતિ જાગૃત ટ્રસ્ટ દિયોદર ના કમિટી સભ્યો પણ હાજર રહ્યા હતા અને સમાજની મિટિંગમાં સારા કાર્યોમા સહભાગી થઈશુ તેવું પણ જણાવ્યું હતું..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vivo V40e launched: 50MP फ्रंट कैमरा और 5500mAh बैटरी के साथ लॉन्च हुआ वीवो का पतला फोन, चेक करें दाम
वीवो ने अपने भारतीय ग्राहकों के लिए आज अपनी वी सीरीज का नया फोन लॉन्च कर दिया है। वीवो का नया फोन...
PORBANDAR પોરબંદરમાં પેરેડાઈઝ સુપર માર્કેટની દુકાનોની ફરી હરરાજી થશે 04-11-2022
PORBANDAR પોરબંદરમાં પેરેડાઈઝ સુપર માર્કેટની દુકાનોની ફરી હરરાજી થશે 04-11-2022
પાટણનાં કાંસા ગામે નારી સંમેલન યોજાયું | SatyaNirbhay News Channel
પાટણનાં કાંસા ગામે નારી સંમેલન યોજાયું | SatyaNirbhay News Channel
#girsomanth l સોમનાથમાં 1955થી યોજાતો કાર્તિકી પૂર્ણિમાનો મેળો l Divyang News
#girsomanth l સોમનાથમાં 1955થી યોજાતો કાર્તિકી પૂર્ણિમાનો મેળો l Divyang News
સંજેલી મુસ્લિમ સમાજ નું ગૌરવ વધારતા ત્રણ તેજસ્વી તારલા
રીપોર્ટર-જુનેદ પટેલ-ફતેપુરા
સંજેલી નગરના મુસ્લિમ સમાજના ત્રણ બાળકો એ હર ઘર તિરંગા...