"શ્રમિક અન્નપૂર્ણા યોજના" અંતર્ગત મહેસાણા જિલ્લામાં વધુ છ ભોજન કેન્દ્રોની શરૂઆત...

મહેસાણા જિલ્લામાં શરૂ કરાયેલા નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોમાં મોઢેરા ચોકડી-મહેસાણા, રાધનપુર ચોકડી-મહેસાણા,પરા ટાવર-મહેસાણા,અમરપુરા-મહેસાણા,સાવલા દરવાજા-વિસનગર અને ઐઠોર  ચોકડો ઊંઝા  નો સમાવેશ