આજ રોજ 30જાન્યુઆરી જી.વી.વાઘેલા કોલેજ વખામા "ગાંધીનિર્વાણ દિન "અને ગુજરાતી સર્જક સ્વ.મધુસુદન પારેખને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાળી, ત્યારબાદ ગુજરાતીના સિનિયર અધ્યાપક બળવંતસિંહ ઠાકોર એ ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારો અને સ્વ.મધુસુદન પારેખના સાહિત્ય સર્જનની રજૂઆત કરી હતી. કાર્યક્રમને અનુરૂપ પ્રો. ભગીરથસિંહ વાઘેલા અને પ્રો.જીગરભાઈ વાણીયા સાહેબ એ પણ ગાંધીબાપુનું જીવન અને વિચાર રજુ કર્યા હતા.વિદ્યાર્થીઓમાં સંયમી અને પ્રવીણ એ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિદ્યાર્થી જગદીશ સોલંકી એ ગાંધીબાપુનું સુંદર ચિત્ર કોલેજને અર્પણ કર્યું હતું.કાર્યક્રમની આભારવિધી પ્રો.વિનયસિંહ પરમાર દ્વારા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.લાલુભાઇ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા સમગ્ર સ્ટાફનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्या औरतों को 33 Percent Reservation देगी नए Parliament में Modi सरकार? | LT Show
क्या औरतों को 33 Percent Reservation देगी नए Parliament में Modi सरकार? | LT Show
अकलूजमध्ये दारू नको दूध प्या उपक्रम
सरत्या वर्षाला निरोप देण्यासाठी माळशिरस तालुक्यातील अकलूज या ठिकाणी राष्ट्रवादी काँग्रेस व...
માં અંબાના ધામે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
#buletinindia #gujarat #ambaji
तत्कालीन कांग्रेस सरकार के समय पूर्व विधायक लोढ़ा ने वाड़ाखेड़ा कन्जर्वेशन रिजर्व घोषित करवाकर गरीब गोपालकों व पशुपालकों के साथ घोर कुठाराघात किया : राज्यमंत्री ओटाराम देवासी
तत्कालीन कांग्रेस सरकार के समय पूर्व विधायक लोढ़ा ने वाड़ाखेड़ा कन्जर्वेशन रिजर्व घोषित...
बेंगलुरु में Virat Kohli के पब पर दर्ज हुई FIR, पुलिस ने इस वजह से लिया एक्शन
बेंगलुरु। कर्नाटक की बेंगलुरु पुलिस ने रविवार देर रात पब खोले जाने पर कार्रवाई की। शहर के कई...