આજ રોજ 30જાન્યુઆરી જી.વી.વાઘેલા કોલેજ વખામા "ગાંધીનિર્વાણ દિન "અને ગુજરાતી સર્જક સ્વ.મધુસુદન પારેખને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાળી, ત્યારબાદ ગુજરાતીના સિનિયર અધ્યાપક બળવંતસિંહ ઠાકોર એ ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારો અને સ્વ.મધુસુદન પારેખના સાહિત્ય સર્જનની રજૂઆત કરી હતી. કાર્યક્રમને અનુરૂપ પ્રો. ભગીરથસિંહ વાઘેલા અને પ્રો.જીગરભાઈ વાણીયા સાહેબ એ પણ ગાંધીબાપુનું જીવન અને વિચાર રજુ કર્યા હતા.વિદ્યાર્થીઓમાં સંયમી અને પ્રવીણ એ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિદ્યાર્થી જગદીશ સોલંકી એ ગાંધીબાપુનું સુંદર ચિત્ર કોલેજને અર્પણ કર્યું હતું.કાર્યક્રમની આભારવિધી પ્રો.વિનયસિંહ પરમાર દ્વારા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.લાલુભાઇ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા સમગ્ર સ્ટાફનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હારીજ રેલવે સ્ટેશન રોડ પર આવેલ મકાન 73000 હજાર ની ચોરી કરી ચોર ફરાર હારીજ પોલીસ મથકે અજાણ્યા સામે નોંધાઈ ફરિયાદ
હારીજ શહેરમાં સ્ટેશન વિસ્તારની અંદર તરસ્કરોએ એક મકાનમાં રોકડ અને ધરેણાંની ચોરી કરીને ફરાર થયા છે....
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
Share Market में जानें क्या है Experts के BTST और STBT Ideas | Share Market Tomorrow | CNBC Awaaz
'ગદર 2'ની રિલીઝના બે અઠવાડિયા પૂરા થયા, કલેક્શન સાથે એક સારા અને ખરાબ સમાચાર
સની દેઓલ, અમીષા પટેલ સ્ટારર 'ગદર 2'ને ગુરૂવારે બે અઠવાડિયા પૂરા થઈ ગયા. બીજા સપ્તાહના છેલ્લા...
শিৱসাগৰত অনুষ্ঠিত সদৌ অসম দিহানাম প্ৰতিযোগিতাৰ সামৰণিঃ "গৌৰীসাগৰ মণিকাঞ্চন দিহানাম দল" শ্ৰেষ্ঠ
শিৱসাগৰঃ শিৱসাগৰ সূৰুযমুখী সন্মিলিত শিল্পী সমাজৰ উদ্যোগত, শৈৱ নাৰী শক্তি অসম , জয়া দলং মহিলা...