આજ રોજ 30જાન્યુઆરી જી.વી.વાઘેલા કોલેજ વખામા "ગાંધીનિર્વાણ દિન "અને ગુજરાતી સર્જક સ્વ.મધુસુદન પારેખને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાળી, ત્યારબાદ ગુજરાતીના સિનિયર અધ્યાપક બળવંતસિંહ ઠાકોર એ ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારો અને સ્વ.મધુસુદન પારેખના સાહિત્ય સર્જનની રજૂઆત કરી હતી. કાર્યક્રમને અનુરૂપ પ્રો. ભગીરથસિંહ વાઘેલા અને પ્રો.જીગરભાઈ વાણીયા સાહેબ એ પણ ગાંધીબાપુનું જીવન અને વિચાર રજુ કર્યા હતા.વિદ્યાર્થીઓમાં સંયમી અને પ્રવીણ એ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિદ્યાર્થી જગદીશ સોલંકી એ ગાંધીબાપુનું સુંદર ચિત્ર કોલેજને અર્પણ કર્યું હતું.કાર્યક્રમની આભારવિધી પ્રો.વિનયસિંહ પરમાર દ્વારા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.લાલુભાઇ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા સમગ્ર સ્ટાફનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अवैध हथियार दो पिस्टल सप्लाई करने वाला सप्लायर गिरफ्तार
निम्बाहेडा
फ़रीद खान
अवैध हथियार दो पिस्टल सप्लाई करने वाला सप्लायर गिरफ्तार।
चित्तौड़गढ़।...
Political News: Rajasthan में कितने सांसद-मंत्री उतारे जाएंगे? | BJP | Rajasthan News | Aaj Tak
Political News: Rajasthan में कितने सांसद-मंत्री उतारे जाएंगे? | BJP | Rajasthan News | Aaj Tak
Opinion Poll: रुहेलखंड में बीजेपी करेगी कमाल या सपा करा परचम लहराएगा ? | Akhilesh Yadav | BJP
Opinion Poll: रुहेलखंड में बीजेपी करेगी कमाल या सपा करा परचम लहराएगा ? | Akhilesh Yadav | BJP
ધોળીધજા ડેમ કેટલા ટકા ભરાયો?
#buletinindia #gujarat #surendranagar