આજ રોજ 30જાન્યુઆરી જી.વી.વાઘેલા કોલેજ વખામા "ગાંધીનિર્વાણ દિન "અને ગુજરાતી સર્જક સ્વ.મધુસુદન પારેખને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાળી, ત્યારબાદ ગુજરાતીના સિનિયર અધ્યાપક બળવંતસિંહ ઠાકોર એ ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારો અને સ્વ.મધુસુદન પારેખના સાહિત્ય સર્જનની રજૂઆત કરી હતી. કાર્યક્રમને અનુરૂપ પ્રો. ભગીરથસિંહ વાઘેલા અને પ્રો.જીગરભાઈ વાણીયા સાહેબ એ પણ ગાંધીબાપુનું જીવન અને વિચાર રજુ કર્યા હતા.વિદ્યાર્થીઓમાં સંયમી અને પ્રવીણ એ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિદ્યાર્થી જગદીશ સોલંકી એ ગાંધીબાપુનું સુંદર ચિત્ર કોલેજને અર્પણ કર્યું હતું.કાર્યક્રમની આભારવિધી પ્રો.વિનયસિંહ પરમાર દ્વારા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.લાલુભાઇ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા સમગ્ર સ્ટાફનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બગસરા ધારી કોઝવે ઉપર પુલ ન હોવાથી વાહન ચાલકો ભારે હાલાકી
#buletinindia #gujarat #amreli
ডিমৌ চাৰিআলিত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা
ডিমৌ চাৰিআলিত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা
গোলাঘাটত অবৈধ চিলিণ্ডাৰ জব্দ
গোলাঘাট জিলাৰ নাহৰচলাত খাদ্য ও অসামৰিক যোগান বিভাগৰ অভিযানত চিলিণ্ডাৰ তথা পেট্ৰলজাত সামগ্ৰী...
Vasant More on Eknath Shinde | तात्या भडकले.. मुख्यमंत्री एकनाथ शिंदेंना दिलं थेट 'हे' आव्हान
Vasant More on Eknath Shinde | तात्या भडकले.. मुख्यमंत्री एकनाथ शिंदेंना दिलं थेट 'हे' आव्हान
“ घरोघरी तिरंगा ” अभियान संपुष्टात
राष्ट्रध्वजाचा अवमान न होता राष्ट्रध्वज नगर परिषदेत जमा करावे
भारतीय स्वातंत्र्याच्या अमृत महोत्सवाअंतर्गत 13 ते 15 ऑगस्ट दरम्यान घरोघरी तिरंगा उपक्रमांतर्गत...