આજ રોજ 30જાન્યુઆરી જી.વી.વાઘેલા કોલેજ વખામા "ગાંધીનિર્વાણ દિન "અને ગુજરાતી સર્જક સ્વ.મધુસુદન પારેખને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાળી, ત્યારબાદ ગુજરાતીના સિનિયર અધ્યાપક બળવંતસિંહ ઠાકોર એ ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારો અને સ્વ.મધુસુદન પારેખના સાહિત્ય સર્જનની રજૂઆત કરી હતી. કાર્યક્રમને અનુરૂપ પ્રો. ભગીરથસિંહ વાઘેલા અને પ્રો.જીગરભાઈ વાણીયા સાહેબ એ પણ ગાંધીબાપુનું જીવન અને વિચાર રજુ કર્યા હતા.વિદ્યાર્થીઓમાં સંયમી અને પ્રવીણ એ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિદ્યાર્થી જગદીશ સોલંકી એ ગાંધીબાપુનું સુંદર ચિત્ર કોલેજને અર્પણ કર્યું હતું.કાર્યક્રમની આભારવિધી પ્રો.વિનયસિંહ પરમાર દ્વારા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.લાલુભાઇ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા સમગ્ર સ્ટાફનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
SWABHIMAN BHARAT : मालिक के ३५ लाख लेकर भागने वाला आरोपी १२ घंटे में गिरफ्तार
कांदिवली पुलिस की सराहनीय कार्यवाही
मुंबई : कांदिवली के महावीर नगर विस्तार में एक व्यवसाई ने गुजरात में एक जमीन खरीद ने हेतु ३५ लाख...
Manipur: मणिपुर में दो दिनों तक बंद रहेंगे स्कूल और कॉलेज, CM बीरेन सिंह ने इस वजह से लिया फैसला
Manipur School and college closed: पूर्वोत्तर राज्य में भारी बारिश के कारण मणिपुर में स्कूल...
बाइक ट्रैक्टर के भिड़ंत में महिला की मौत आजमगढ़
जनपद आजमगढ़ के जीयनपुर में,बाइक ट्रैक्टर के भिड़ंत में महिला की मौंत।मालूम होकि जनपद आजमगढ़ के...
Maharashtra: Ajit Pawar गुट को चुनाव आयोग ने माना असली NCP, Sharad Pawar को बड़ा झटका | NCP Verdict
Maharashtra: Ajit Pawar गुट को चुनाव आयोग ने माना असली NCP, Sharad Pawar को बड़ा झटका | NCP Verdict