આજ રોજ 30જાન્યુઆરી જી.વી.વાઘેલા કોલેજ વખામા "ગાંધીનિર્વાણ દિન "અને ગુજરાતી સર્જક સ્વ.મધુસુદન પારેખને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાળી, ત્યારબાદ ગુજરાતીના સિનિયર અધ્યાપક બળવંતસિંહ ઠાકોર એ ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારો અને સ્વ.મધુસુદન પારેખના સાહિત્ય સર્જનની રજૂઆત કરી હતી. કાર્યક્રમને અનુરૂપ પ્રો. ભગીરથસિંહ વાઘેલા અને પ્રો.જીગરભાઈ વાણીયા સાહેબ એ પણ ગાંધીબાપુનું જીવન અને વિચાર રજુ કર્યા હતા.વિદ્યાર્થીઓમાં સંયમી અને પ્રવીણ એ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિદ્યાર્થી જગદીશ સોલંકી એ ગાંધીબાપુનું સુંદર ચિત્ર કોલેજને અર્પણ કર્યું હતું.કાર્યક્રમની આભારવિધી પ્રો.વિનયસિંહ પરમાર દ્વારા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.લાલુભાઇ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા સમગ્ર સ્ટાફનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kolkata Rape Case: जिस सेमिनार हॉल में मिली थी लेडी डॉक्टर की लाश, सामने आई उसकी तस्वीर | Aaj Tak
Kolkata Rape Case: जिस सेमिनार हॉल में मिली थी लेडी डॉक्टर की लाश, सामने आई उसकी तस्वीर | Aaj Tak
Samsung Galaxy A35 और Galaxy A55 की कीमत आई सामने, यहां जानिए ऑफर्स और डिस्काउंट
कुछ समय पहले ही Samsung ने भारत में अपने दो नए मिड रेंज फोन को लॉन्च किया है। ये दोनों स्मार्टफोन...
মঙ্গলদৈ প্ৰেছ ক্লাবৰ সদস্য সকলক তৃতীয় পালি বুষ্টাৰ ডʼজ প্ৰদান
নিশ্চিত টীকাকৰণ, সুৰক্ষিত জীৱন ক’ভিড-১৯ টীকাকৰণৰ অমৃত মহোৎসৱ ১৫ জুলাই, ২০২২ তাৰিখৰ পৰা ৭৫...
नियम धाब्यावर बसवून एलईडी मासेमारी पुन्हा जोमात सुरू
रत्नागिरी, ( वा. ) वादग्रस्त एलईडी फिशिंगला रत्नागिरीत सुरुवात झाल्याने नव्या वादाला तोंड...