આજ રોજ 30જાન્યુઆરી જી.વી.વાઘેલા કોલેજ વખામા "ગાંધીનિર્વાણ દિન "અને ગુજરાતી સર્જક સ્વ.મધુસુદન પારેખને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાળી, ત્યારબાદ ગુજરાતીના સિનિયર અધ્યાપક બળવંતસિંહ ઠાકોર એ ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારો અને સ્વ.મધુસુદન પારેખના સાહિત્ય સર્જનની રજૂઆત કરી હતી. કાર્યક્રમને અનુરૂપ પ્રો. ભગીરથસિંહ વાઘેલા અને પ્રો.જીગરભાઈ વાણીયા સાહેબ એ પણ ગાંધીબાપુનું જીવન અને વિચાર રજુ કર્યા હતા.વિદ્યાર્થીઓમાં સંયમી અને પ્રવીણ એ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિદ્યાર્થી જગદીશ સોલંકી એ ગાંધીબાપુનું સુંદર ચિત્ર કોલેજને અર્પણ કર્યું હતું.કાર્યક્રમની આભારવિધી પ્રો.વિનયસિંહ પરમાર દ્વારા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.લાલુભાઇ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા સમગ્ર સ્ટાફનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાંતીવાડાના સીપુ નદીના પુલ પર ટ્રેકટરને ટ્રકે ટક્કર મારતાં બે વ્યક્તિઓના મોત
ધાનેરા તાલુકાના વાછોલ ગામેથી મંગળવારની રાત્રે બટાકા ટ્રેકટરની ટ્રોલીમાં ભરીને ત્રણ વ્યક્તિઓ ડીસા...
Canada India Relation में तल्खी, Khalistani Hardeep Nijjar की हत्या पर भारतीय राजनयिक को निकाला
Canada India Relation में तल्खी, Khalistani Hardeep Nijjar की हत्या पर भारतीय राजनयिक को निकाला
Chandigarh University viral video
Chandigarh University viral video
જૂનાગઢમાં aap દ્વારા રાત્રીના સમયે અલગ અલગ વિસ્તારોમાં જન સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો…
જૂનાગઢમાં aap દ્વારા રાત્રીના સમયે અલગ અલગ વિસ્તારોમાં જન સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો…