આજ રોજ 30જાન્યુઆરી જી.વી.વાઘેલા કોલેજ વખામા "ગાંધીનિર્વાણ દિન "અને ગુજરાતી સર્જક સ્વ.મધુસુદન પારેખને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાળી, ત્યારબાદ ગુજરાતીના સિનિયર અધ્યાપક બળવંતસિંહ ઠાકોર એ ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારો અને સ્વ.મધુસુદન પારેખના સાહિત્ય સર્જનની રજૂઆત કરી હતી. કાર્યક્રમને અનુરૂપ પ્રો. ભગીરથસિંહ વાઘેલા અને પ્રો.જીગરભાઈ વાણીયા સાહેબ એ પણ ગાંધીબાપુનું જીવન અને વિચાર રજુ કર્યા હતા.વિદ્યાર્થીઓમાં સંયમી અને પ્રવીણ એ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિદ્યાર્થી જગદીશ સોલંકી એ ગાંધીબાપુનું સુંદર ચિત્ર કોલેજને અર્પણ કર્યું હતું.કાર્યક્રમની આભારવિધી પ્રો.વિનયસિંહ પરમાર દ્વારા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.લાલુભાઇ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા સમગ્ર સ્ટાફનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
धोखाधड़ी का मुकदमा हुआ दर्ज भाजपा नेता पर मामला आजमगढ़
जनपद आजमगढ़ में,धोखाधड़ी का मुकदमा हुआ दर्ज भाजपा नेता पर।मालूम होकि जनपद आजमगढ़ थाना जहानागंज...
OPPO Reno11 Series की लॉन्चिंग डेट को लेकर कंपनी ने दी जानकारी, चार कलर ऑप्शन में दिखे नए फोन
ओप्पो अपने यूजर्स के लिए OPPO Reno11 Series को लॉन्च करने की तैयारी कर चुका है। पिछले कुछ दिनों...
Vodafone Idea के रिजल्ट्स पर मैनेजमेंट ने क्या कहा?
Vodafone Idea के रिजल्ट्स पर मैनेजमेंट ने क्या कहा?
সোণাৰিৰ এখন বিদ্যালয়ত প্ৰধান শিক্ষকক প্ৰৱেশ নিষেধ স্থানীয় ৰাইজৰ
সোণাৰিৰ নিকটৱৰ্তী মাহমৰাৰ বৰবিলৰ এখন বিদ্যালয়ৰ প্ৰধান শিক্ষকক বিদ্যালয়ত প্ৰৱেশত বাধা প্ৰদান...