આજ રોજ 30જાન્યુઆરી જી.વી.વાઘેલા કોલેજ વખામા "ગાંધીનિર્વાણ દિન "અને ગુજરાતી સર્જક સ્વ.મધુસુદન પારેખને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાળી, ત્યારબાદ ગુજરાતીના સિનિયર અધ્યાપક બળવંતસિંહ ઠાકોર એ ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારો અને સ્વ.મધુસુદન પારેખના સાહિત્ય સર્જનની રજૂઆત કરી હતી. કાર્યક્રમને અનુરૂપ પ્રો. ભગીરથસિંહ વાઘેલા અને પ્રો.જીગરભાઈ વાણીયા સાહેબ એ પણ ગાંધીબાપુનું જીવન અને વિચાર રજુ કર્યા હતા.વિદ્યાર્થીઓમાં સંયમી અને પ્રવીણ એ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિદ્યાર્થી જગદીશ સોલંકી એ ગાંધીબાપુનું સુંદર ચિત્ર કોલેજને અર્પણ કર્યું હતું.કાર્યક્રમની આભારવિધી પ્રો.વિનયસિંહ પરમાર દ્વારા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.લાલુભાઇ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા સમગ્ર સ્ટાફનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં રચના કન્સ્ટ્રક્શન કંપનીની બેદરકારી બહાર આવી : ખરાબ રોડનું કામ પૂર્ણ કરવાનો હુકમ કર્યો
ડીસામાં બનેલ ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડના કામ દરમિયાન ખરાબ થયેલ નીચેનો રસ્તો રીપેર ન કરતા નવ...
મેન્ટેનન્સની કામગીરીને લઈ વિજ પુરવઠો ખોરવાયો
ખેડબ્રહ્મા શહેરના વિવિધ વિસ્તારોમાં ugvcl કચેરી દ્વારા પૂરું પાડવામાં આવતો વીજ પુરવઠો પુરવાયો હતો...
Prakash Ambedkar News : ‘जात कुटुंबियांकडून येते, नातेवाईकांकडून...’, आंबेडकर महत्त्वाचं बोलले
Prakash Ambedkar News : ‘जात कुटुंबियांकडून येते, नातेवाईकांकडून...’, आंबेडकर...
कांग्रेस हाईकमान की पहली पसंद क्यों हैं सिद्धारमैया, ये वजह करती हैं सीएम पद के लिए दावेदारी मजबूत
नई दिल्ली, कर्नाटक का सीएम कौन होगा, इसका फैसला कांग्रेस अभी तक नहीं कर सकी है। बीते शनिवार...