આજ રોજ 30જાન્યુઆરી જી.વી.વાઘેલા કોલેજ વખામા "ગાંધીનિર્વાણ દિન "અને ગુજરાતી સર્જક સ્વ.મધુસુદન પારેખને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાળી, ત્યારબાદ ગુજરાતીના સિનિયર અધ્યાપક બળવંતસિંહ ઠાકોર એ ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારો અને સ્વ.મધુસુદન પારેખના સાહિત્ય સર્જનની રજૂઆત કરી હતી. કાર્યક્રમને અનુરૂપ પ્રો. ભગીરથસિંહ વાઘેલા અને પ્રો.જીગરભાઈ વાણીયા સાહેબ એ પણ ગાંધીબાપુનું જીવન અને વિચાર રજુ કર્યા હતા.વિદ્યાર્થીઓમાં સંયમી અને પ્રવીણ એ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિદ્યાર્થી જગદીશ સોલંકી એ ગાંધીબાપુનું સુંદર ચિત્ર કોલેજને અર્પણ કર્યું હતું.કાર્યક્રમની આભારવિધી પ્રો.વિનયસિંહ પરમાર દ્વારા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.લાલુભાઇ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા સમગ્ર સ્ટાફનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતઃ કોર્ટમાં વકીલ મેહુલ બોગરાને મારનાર TRB હેડના પ્રોડક્શનને લઈને વકીલોએ હંગામો મચાવ્યો
સુરતમાં એડવોકેટ મેહુલ બોગરાએ TRB સુપરવાઈઝર સાજન ભરવાડ અને અન્ય બદમાશો સામે ખુલ્લેઆમ ખંડણી વસૂલવા...
સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવા બદલ બનાસકાંઠાના ચાર કલા સંવર્ધકોને અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવૉર્ડ 2022 વડે નવાજવામાં આવ્યા
રાજ્યના સાંસ્કૃતિક વારસાના જતન માટે કડીબદ્ધ અને કટિબદ્ધ એવી ગાંધીનગરની એન.જી.ઓ. હિસ્ટોરીકલ એન્ડ...
आम्हाला धरण हवे आहे मात्र शेतकऱ्यांच्या तोंडाला पाणी पुसू नये
शासन हे रायगड जिल्ह्यातील सांबरकुंड धरण करत असताना त्यांनी स्थानिकांच्या तोंडाला फक्त...
Congress को नहीं है INDIA गठबंधन की फिक्र, CM Nitish Kumar ने Congress पर उठाए सवाल | Aaj Tak
Congress को नहीं है INDIA गठबंधन की फिक्र, CM Nitish Kumar ने Congress पर उठाए सवाल | Aaj Tak
Lok Sabha Election: Jitan Ram Manjhi ने Rahul Gandhi और 'INDIA' गठबंधन पर साधा निशाना | Aaj Tak News
Lok Sabha Election: Jitan Ram Manjhi ने Rahul Gandhi और 'INDIA' गठबंधन पर साधा निशाना | Aaj Tak News