આજ રોજ 30જાન્યુઆરી જી.વી.વાઘેલા કોલેજ વખામા "ગાંધીનિર્વાણ દિન "અને ગુજરાતી સર્જક સ્વ.મધુસુદન પારેખને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાળી, ત્યારબાદ ગુજરાતીના સિનિયર અધ્યાપક બળવંતસિંહ ઠાકોર એ ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારો અને સ્વ.મધુસુદન પારેખના સાહિત્ય સર્જનની રજૂઆત કરી હતી. કાર્યક્રમને અનુરૂપ પ્રો. ભગીરથસિંહ વાઘેલા અને પ્રો.જીગરભાઈ વાણીયા સાહેબ એ પણ ગાંધીબાપુનું જીવન અને વિચાર રજુ કર્યા હતા.વિદ્યાર્થીઓમાં સંયમી અને પ્રવીણ એ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિદ્યાર્થી જગદીશ સોલંકી એ ગાંધીબાપુનું સુંદર ચિત્ર કોલેજને અર્પણ કર્યું હતું.કાર્યક્રમની આભારવિધી પ્રો.વિનયસિંહ પરમાર દ્વારા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.લાલુભાઇ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા સમગ્ર સ્ટાફનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रजत सिटी में खुले भूखंड में महिला की हत्या में हत्यारा पति निकला हत्यारा पुलिस ने किया गिरफ्तार
रजत सिटी के खुले भूखंड में हुई महिला की हत्या में हत्यारा पति निकला कुन्हाड़ी पुलिस ने किया...
Chaulai Saag Benefits: कमजोर हो चुकी हड्डियों में जान भर देगा चौलाई का साग, 4 अन्य फायदे जानकर रह जाएंगे दंग
आजकल के लाइफस्टाइल में सिर्फ बड़े ही नहीं बल्कि कम उम्र के लोग भी कमजोर हड्डियों शरीर में खून की...
ગૌમાતા માં પ્રવર્તી રહેલા લમ્પી ચર્મ રોગને ડામવા કચ્છી માડુ ઓએ કમર કસી...
ગૌમાતા માં પ્રવર્તી રહેલા લમ્પી ચર્મ રોગને ડામવા કચ્છી માડુ ઓએ કમર કસી...
ભુજ...
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલજી નાં સફળ 2વર્ષ ની ઉજવણી કરતું ખંભાળિયા શહેર ભાજપ
વધુ સમાચાર જોવા માટેwww.mahirkalamnews.comપર ક્લિક કરો અને જુઓ વધુ સમાચારો
સરકારી અનાજ કૌભાંડ : જિલ્લા પુરવઠા અધિકારી સહિતના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ !
ખંભાતના સરકારી અનાજના ગોડાઉન ખાતે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ દ્વારા ઓચિંતી મુલાકાત બાદ અનાજના...