આજ રોજ 30જાન્યુઆરી જી.વી.વાઘેલા કોલેજ વખામા "ગાંધીનિર્વાણ દિન "અને ગુજરાતી સર્જક સ્વ.મધુસુદન પારેખને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાળી, ત્યારબાદ ગુજરાતીના સિનિયર અધ્યાપક બળવંતસિંહ ઠાકોર એ ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારો અને સ્વ.મધુસુદન પારેખના સાહિત્ય સર્જનની રજૂઆત કરી હતી. કાર્યક્રમને અનુરૂપ પ્રો. ભગીરથસિંહ વાઘેલા અને પ્રો.જીગરભાઈ વાણીયા સાહેબ એ પણ ગાંધીબાપુનું જીવન અને વિચાર રજુ કર્યા હતા.વિદ્યાર્થીઓમાં સંયમી અને પ્રવીણ એ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિદ્યાર્થી જગદીશ સોલંકી એ ગાંધીબાપુનું સુંદર ચિત્ર કોલેજને અર્પણ કર્યું હતું.કાર્યક્રમની આભારવિધી પ્રો.વિનયસિંહ પરમાર દ્વારા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.લાલુભાઇ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા સમગ્ર સ્ટાફનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Birlasoft Share Strategy | Buy On Dips का है सही वक्त? खुल गया है ज्यादा मुनाफे का मौका? | Business
Birlasoft Share Strategy | Buy On Dips का है सही वक्त? खुल गया है ज्यादा मुनाफे का मौका? | Business
રાજ્ય સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય
રાજ્યમાં ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી તારીખ ૧૦મી નવેમ્બર સુધી લંબાવવામાં આવી. કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં રાજ્યમાં ટેકાના ભાવે મગફળી મગ અડદ અને...
Breaking News: TMC और AAP के अलग होने के बीच NC सख्त | NDA Vs INDIA | Congress | CM Mamata | Aaj Tak
Breaking News: TMC और AAP के अलग होने के बीच NC सख्त | NDA Vs INDIA | Congress | CM Mamata | Aaj Tak
કોંગ્રેસ દ્વારા જાહેરાત : વિના મૂલ્યે આરોગ્ય સેવા પૂરી પાડવા અને અનોખો મોડલ પૂરું પાડવા જાહેરાત
અખબારી યાદીતા.૨૭-૦૮-૨૦૨૨
• ગુજરાતમાં માતા, બાળકો અને તમામ નાગરીકોને સારવાર સરકારી...
কা' কিয় নালাগে!এইবাৰ বিজেপিক বুজাব সদ্য গেৰুৱা বসন পিন্ধা অজাপৰ মাহমৰা সমষ্টিৰ প্ৰাক্তন সভাপতি অৱনী বৰুৱাই
কা' কিয় বিৰোধিতা কৰিব লাগে সেই বিষয়ে বিজেপিক বুজনি দিবলৈ বিজেপিত যোগদান অসম জাতীয় পৰিষদৰ মাহমৰা...