આજ રોજ 30જાન્યુઆરી જી.વી.વાઘેલા કોલેજ વખામા "ગાંધીનિર્વાણ દિન "અને ગુજરાતી સર્જક સ્વ.મધુસુદન પારેખને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાળી, ત્યારબાદ ગુજરાતીના સિનિયર અધ્યાપક બળવંતસિંહ ઠાકોર એ ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારો અને સ્વ.મધુસુદન પારેખના સાહિત્ય સર્જનની રજૂઆત કરી હતી. કાર્યક્રમને અનુરૂપ પ્રો. ભગીરથસિંહ વાઘેલા અને પ્રો.જીગરભાઈ વાણીયા સાહેબ એ પણ ગાંધીબાપુનું જીવન અને વિચાર રજુ કર્યા હતા.વિદ્યાર્થીઓમાં સંયમી અને પ્રવીણ એ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિદ્યાર્થી જગદીશ સોલંકી એ ગાંધીબાપુનું સુંદર ચિત્ર કોલેજને અર્પણ કર્યું હતું.કાર્યક્રમની આભારવિધી પ્રો.વિનયસિંહ પરમાર દ્વારા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.લાલુભાઇ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા સમગ્ર સ્ટાફનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંબાજીમાં ગાયત્રી પરિવાર દ્વારા ચૈત્રી નવરાત્રી મહોત્સવ યોજાયો
ગાયત્રી પરિવાર દ્વારા અનેક યોગ, યજ્ઞ અને કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. જેનો ઉદ્દેશ્ય વિશ્વ...
Red Sea Crisis Big Impact On Share Market LIVE | Business News:क्या है देश दुनिया के बाजारों का हाल?
Red Sea Crisis Big Impact On Share Market LIVE | Business News:क्या है देश दुनिया के बाजारों का हाल?
रणबीर कपूर स्टारर रामायण का पहला पोस्टर जारी:दिवाली 2026 और 2027 में रिलीज होगी फिल्म
फिल्ममेकर नितेश तिवारी की मच अवेटेड फिल्म रामायण की ऑफिशियल अनाउंसमेंट कर दी गई है। फिल्म दो...
ગારીયાધાર રતનવાવ ગામના રત્ન કલાકારનું ભેદી મોતનું રહસ્ય ઉકેલાયું
ગારીયાધાર રતનવાવ ગામના રત્ન કલાકારનું ભેદી મોતનું રહસ્ય ઉકેલાયું