આજ રોજ 30જાન્યુઆરી જી.વી.વાઘેલા કોલેજ વખામા "ગાંધીનિર્વાણ દિન "અને ગુજરાતી સર્જક સ્વ.મધુસુદન પારેખને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાળી, ત્યારબાદ ગુજરાતીના સિનિયર અધ્યાપક બળવંતસિંહ ઠાકોર એ ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારો અને સ્વ.મધુસુદન પારેખના સાહિત્ય સર્જનની રજૂઆત કરી હતી. કાર્યક્રમને અનુરૂપ પ્રો. ભગીરથસિંહ વાઘેલા અને પ્રો.જીગરભાઈ વાણીયા સાહેબ એ પણ ગાંધીબાપુનું જીવન અને વિચાર રજુ કર્યા હતા.વિદ્યાર્થીઓમાં સંયમી અને પ્રવીણ એ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિદ્યાર્થી જગદીશ સોલંકી એ ગાંધીબાપુનું સુંદર ચિત્ર કોલેજને અર્પણ કર્યું હતું.કાર્યક્રમની આભારવિધી પ્રો.વિનયસિંહ પરમાર દ્વારા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.લાલુભાઇ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા સમગ્ર સ્ટાફનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલીતાણા માર્કેટિંગ યાર્ડ લીંબુની સારી આવક નોંધાઇ ખેડૂતો ઉપસ્થિત
પાલીતાણા માર્કેટિંગ યાર્ડ લીંબુની સારી આવક નોંધાઇ ખેડૂતો ઉપસ્થિત
પાલનપુર જિલ્લા પંચાયત સામેની લોખંડની જાળી જ ગુમ થઈ ગઈ
પાલનપુર જિલ્લા પંચાયત સામેની લોખંડની જાળી જ ગુમ થઈ ગઈ
રાહદારીઓને ચાલવા માટેની ફૂટપાથ પર...
कांग्रेस नेता अमीन पठान के अवैध कब्जे पर भजनलाल सरकार की बुलडोजर की कार्रवाई
कांग्रेस नेता अमीन पठान के अवैध कब्जे पर भजनलाल सरकार की बुलडोजर की कार्रवाई
વડોદરામાં ભાજપના કાર્યાલયનું ખાત મુર્હૂત
#buletinindia #gujarat #vadodara
चापरमुख में वीर लाचित और मामा के किरदार में हुवा नाटक प्रदर्शन
रोहा क्षेत्र के अंतर्गत रोहा,चापरमुख में आज महावीर लाचित बरफुकन की 400वीं जन्मजयंती धुमधाम से...