આજ રોજ 30જાન્યુઆરી જી.વી.વાઘેલા કોલેજ વખામા "ગાંધીનિર્વાણ દિન "અને ગુજરાતી સર્જક સ્વ.મધુસુદન પારેખને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જેમાં કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટનું મૌન પાળી, ત્યારબાદ ગુજરાતીના સિનિયર અધ્યાપક બળવંતસિંહ ઠાકોર એ ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારો અને સ્વ.મધુસુદન પારેખના સાહિત્ય સર્જનની રજૂઆત કરી હતી. કાર્યક્રમને અનુરૂપ પ્રો. ભગીરથસિંહ વાઘેલા અને પ્રો.જીગરભાઈ વાણીયા સાહેબ એ પણ ગાંધીબાપુનું જીવન અને વિચાર રજુ કર્યા હતા.વિદ્યાર્થીઓમાં સંયમી અને પ્રવીણ એ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. વિદ્યાર્થી જગદીશ સોલંકી એ ગાંધીબાપુનું સુંદર ચિત્ર કોલેજને અર્પણ કર્યું હતું.કાર્યક્રમની આભારવિધી પ્રો.વિનયસિંહ પરમાર દ્વારા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો.લાલુભાઇ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા સમગ્ર સ્ટાફનો સહયોગ રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#garbani ni moj deesa #pollic line
#garbani ni moj deesa #pollic line
PK बोले-चुनाव में सलाह देने के 100 करोड़ लेता था:10 राज्यों में मेरी बनाई सरकार, मुझे लोग इतना कमजोर ना समझें
प्रशांत किशोर किसी भी पार्टी या नेता को केवल सलाह देने के लिए 100 करोड़ रुपए से भी ज्यादा फीस...
हरियाणा कांग्रेस की गुटबाजी के बीच खड़गे का दौरा कैंसिल:अंबाला-करनाल रैली में नहीं आएंगे; हुड्डा-सैलजा के बीच दोफाड़ हुई पार्टी
हरियाणा विधानसभा चुनाव के बीच कांग्रेस में गुटबाजी के चलते पार्टी के राष्ट्रीय अध्यक्ष...
ಬೆಂಗಳೂರಿನ ರಾಜಾಜಿನಗರದ 'ವಿವೇಕಾನಂದ ಕಾನೂನು ಮಹಾವಿದ್ಯಾಲಯ'ದಲ್ಲಿ "ಫ್ರೆಶರ್ಸ್ ಡೇ & ಅಕಾಡೆಮಿಕ್ ಆಕ್ಟಿವಿಟಿಸ್' ಉದ್ಘಾಟನಾ ಸಮಾರಂಭ ನಡೆಯಿತು.
ನವೆಂಬರ್ 5, 2024
ಬೆಂಗಳೂರಿನ ರಾಜಾಜಿನಗರದಲ್ಲಿನ 'ವಿವೇಕಾನಂದ ಕಾನೂನು ಮಹಾವಿದ್ಯಾಲಯ'ದಲ್ಲಿ "ಫ್ರೆಶರ್ಸ್ ಡೇ...
રાજકોટમાં યુવા કોંગ્રેસ અને NSUI દ્વારા "ગુજરાત પરિવર્તન યાત્રા " કાઢવામાં આવી
રાજકોટમાં યુવા કોંગ્રેસ અને NSUI દ્વારા "ગુજરાત પરિવર્તન યાત્રા " કાઢવામાં આવી