રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને તેમની પુણ્યતિથિએ કોટિ કોટિ વંદન

પૂજ્ય બાપુએ વિશ્વને સત્ય અને અહિંસાનો સંદેશ આપ્યો અને સ્વયં એ માર્ગ પર ચાલીને બતાવ્યું. તેઓ સ્વ થી પર ઊઠીને સમષ્ટિ માટે જીવ્યા. તેમનું જીવન માણસજાત માટે હંમેશા એક દિશાદર્શક અખંડ જ્યોત સમું બની રહેશે...