પ્રજાસત્તાક પર્વે સૌરાષ્ટ્રવાસીઓને હવાઈ સેવાની મોટી ગિફ્ટ મળી છે. સૌથી વધારે જાણીતા બે સ્થળો વચ્ચે હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં દિવ સોમનાથ દીવની હવાઈ યાત્રા શરૂ કરાઈ છે. દીવથી સોમનાથ હવે હેલિકોપ્ટર ઉડશે. જેમાં કલેકટર અને વિદ્યાર્થીઓએ પહેલી ઉડાન ભરી છે. વેગ આપવા માટે વધારે એક સુવિધા આપવામાં આવી છે. જેમાં દીવથી સોમનાથ વચ્ચે હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર: આરોગ્ય વિભાગ દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી | SatyaNirbhay News Channel
રાધનપુર: આરોગ્ય વિભાગ દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી | SatyaNirbhay News Channel
જાફરાબાદ ટાઉન પોલીસે બગીચા પાસેથી 1 ખંડેરા વિસ્તારમાંથી 1 કુલ 2 લોકોને નશો કરેલી હાલતમાં ઝડપી ધોરણસરનીકાર્યવાહી કરી....
જાફરાબાદ ટાઉન પોલીસે બગીચા પાસેથી 1 ખંડેરા વિસ્તારમાંથી 1 કુલ 2 લોકોને નશો કરેલી હાલતમાં ઝડપી...
সোণাৰি ৰাজহুৱা বিহু সন্মিলন সম্পন্ন
সোণাৰি ৰাজহুৱা বিহু সন্মিলন সম্পন্ন
অচিৰেই দেশে লাভ কৰিব পৰৱৰ্তী মুখ্য ন্যায়াধীশ
দেশে লাভ কৰিব পৰৱৰ্তী মুখ্য ন্যায়াধীশ। ভাৰতৰ বৰ্তমানৰ মুখ্য ন্যায়াধীশ এন ভি ৰমন্নাই পৰৱৰ্তী...