ઉનાના સામતેર પ્રા.શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ગામમાં રહેતા યુવાનના આજની 26 તારીખે લગ્ન હોય વરરાજાએ લગ્ન કરવા જાય તે પહેલાં સવારે શાળાએ પહોંચ્યા હતા. અને શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકોની હાજરીમાં રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ ઘોડે ચડી પરણવા ગયા હતા.સામતેર ગામે 26 જાન્યુઆરીના દિવસે ગ્રામ પંચાયત સંચારિક હાઈસ્કૂલ દ્વારા પ્રજા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના યોગેશ કનુભાઈ ગોહિલના લગ્ન હોય તેમની જાન ઉમેજ ગામે જવાની હતી. તેઓ લગ્ન પહેલાં સામતેર ગામની ગ્રામ પંચાયત હાઈસ્કૂલમાં રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ તેઓ ઉમેજ ગામે જાન જોડીને પ્રભુતામાં પગલાં પાડવા માટે જાન રવાના થઈ હતી. અને આ શાળામાં વરરજાએ બાળકોને 1,000 નો પ્રોત્સાહિત ઇનામ પણ આપ્યો હતો. રિપોર્ટર જહાંગીર બ્લોચ ઉના
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Delhi के वेलकम इलाके में गिरी 2 मंजिला इमारत, दो लोगों की मौत, एक गंभीर | Aaj Tak
Breaking News: Delhi के वेलकम इलाके में गिरी 2 मंजिला इमारत, दो लोगों की मौत, एक गंभीर | Aaj Tak
बस नसल्याने विद्यार्थ्यांचे स्थानकांतच बस रोको आंदोलन
बस नसल्याने विद्यार्थ्यांचे स्थानकांतच बस रोको आंदोलन
पाचोड (विजय चिडे)पाचोड येथे शाळेत शिक्षण...
ચોટીલાના મેવાસા (શે) ગામે સીમમાં આવેલી 32600.49 ચોરસ વાર જમીન પચાવી પાડનારા મહિલા સહિત 3 વિરુદ્ધ ફરિયાદ
ચોટીલાના મેવાસા (શે) ગામે સીમમાં આવેલી 32600.49 ચોરસ વાર જમીનમાં રાજકોટ રહેવાસીની આવેલી છે. જેના...
दापोलीत रामदास कदम चा केला निषेध
दापोली:ठाकरे घराण्याविरोधात बेताल वक्तव्य करणा-या शिंदे गटातील वादग्रस्त माजी मंत्री रामदास कदम...
ખાંભા તાલુકાના નીગાળા ગામે કરણાદાદા સ્થાપિત શ્રી ખોડીયાર માતાજીના મંદિરનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું
તા.૦૧/૦૯/૨૦૨૩ રોજ ખાંભા તાલુકાના નીગાળા ગામે વર્ષો પુરાણું અને શિયાળ પરિવારના...